કુવાડિયા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રસ્તો બંધ કરવાના નિર્ણયને તઘલખી ગણાવી કહ્યું ફેરવિચારણા કરો, રસ્તાની સમાંતર ગામોમાંથી ડાયવર્ઝન આપવું જોઈએ ભાવનગરથી ધોલેરા થઇને અમદાવાદ જતા અને...
સલિમ બરફવાળા હવે ભાવનગરથી અમદાવાદ બરોડા જવું વાયા વલ્લભીપુર ધંધુકા, થઈને જવાનું રહેશે : હવે જો ભાવનગરથી અમદાવાદથી જવુ હોય તો અન્ય માર્ગથી જવુ પડશે ભાવનગર...
દેવરાજ બુધેલીયા આજે શબેકદ્રની મોટીરાત : મસ્જિદોમાં કુરાનશરીફના પઠન સાથે મુસ્લિમ બિરાદરો રાતભર કરશે ઈબાદત મુસ્લિમ સમાજમાં જેને ઈબાદતનો માસ ગણવામાં આવે છે. તે પવિત્ર રમઝાન...
કુવાડિયા પ્રાથમિક તબક્કે આત્મહત્યાના લગતા મામલામાં હત્યાની આશંકા દર્શાવી, આજે સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ રેલી સ્વરૂપે રજૂઆત માટે કલેકટર કચેરી ખાતે પહોચ્યા. કલેકટરને આવેદનપત્ર...
કુવાડિયા ૨૫૦ થી વધુ ડુપ્લીકેટ આરસી બુક સાથે ૪ ને ઝડપી પાડ્યા ; ફાયનાન્સ કંપનીઓના ઓક્શન કે બેન્કના ઓક્શન માંથી ખરીદેલા વાહનોની ડુપ્લીકેટ આર.સી બુક બનાવી...
પવાર સિહોરના ભામાશા કહેવાતા સ્વ.ઉત્તમભાઈ ભૂતાના પુત્ર – પુત્રવધુ યજ્ઞમાં પૂજા અર્ચન કર્યા સિહોર ના સુપ્રસિદ્ધ શ્રી હનુમાનધારા મંદિર ખાતે જગતજનની શ્રી અંબાજી ના સાનિધ્યમાં પ.પૂ...
પવાર સિહોર તાલુકાના ટોડી ગામે રાજપાલસિંહ ગોહિલની ગાયને ચરવા માટે મોકલેલ એ સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગાયને તીક્ષ્ણ ઘા મારીને પગને નુકશાન પહોંચાડેલ જેની જાણ...
પવાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદનાં આદેશથી કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સિહોર સહિત ભાવનગર ખાતે...
પવાર એપ્રિલમાં ‘સ્વાગત કાર્યક્રમ’ને 20 વર્ષ પૂરાં થઇ રહ્યા છે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત 24 એપ્રિલ 2003ના રોજ કરવામાં આવી...
પવાર સિહોર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા ગંભીર બનવા છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ...