રક્ષા મંત્રી રાજનાથ સિંહ નાઈજીરિયાના ત્રણ દિવસના પ્રવાસે જશે. તેઓ 28 થી 30 મે દરમિયાન પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજીરીયા જવા રવાના થશે. તેઓ નાઈજીરીયાના નવા ચૂંટાયેલા...
PM મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ ખાસ અવસર પર 75 રૂપિયાનો સિક્કો પણ લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય નાણા...
પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને ત્રિપુરા ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા બાદ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે, રાજ્યમાં પ્રવાસન વધારવા માંગે છે. ત્રિપુરામાં એવી ઘણી જગ્યાઓ...
જી-20 કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન, G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં સમૃદ્ધ...
RBI દ્વારા 2000 રૂપિયાની નોટ બદલવાને લઈને નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા સામાન્ય રહેશે. આ સાથે...
બરફવાળા 2000 ની નોટ પાછી ખેચવાના રિઝર્વ બેન્કનાં નિર્ણયથી નોટબંધી પાર્ટ-2 જેવી સ્થિતિ સર્જાય છે છતાં રિટેલ માર્કેટમાં કે સામાન્ય વર્ગમાં કોઈ જાતનો ગભરાટ નથી. મુખ્યત્વે...
બરફવાળા બેંગ્લોરમાં કોંગ્રેસના લાખ્ખો ટેકેદારો દ્વારા ઉત્સવ જેવો માહોલ બનાવાયો : ઠેર ઠેર ધજા અને કમાનો : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર કર્ણાટકમાં મંત્રી બન્યા :...