દેવરાજ – પવાર આજ સવારથી ભારે ઉત્તેજનાઓ વચ્ચે ભાજપે ફરી સત્તા કબ્જે કરી, કોંગ્રેસના આગેવાનો પોલીસ અને અધિકારીઓ વચ્ચે બરાબરની જામી, તાલુકા પંચાયત બહાર લોકોના ટોળે...
પવાર નગરપાલિકા દ્વારા આવતીકાલે મેળાના સ્ટોલની હરરાજી કરશે, સવારે 10 વાગે સ્થળ પર હાજર રહેવા તંત્ર દ્વારા અનુરોધ પ્રતિવર્ષ ની માફક આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ...
પવાર આત્મનિરક્ષણ કરાવનારા મહાપર્વને વધાવવાનો જૈન સમાજમાં અનેરો ઉલ્લાસ : ભકિત સંગીત, પૂ. ગુરૂભગવંતોની પ્રેરક પ્રવચનવાણી : જૈન દ્વારા આરાધનાની હેલી સર્જાશે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો મંગલકારી...
પવાર અમરગઢ, આંબલા, વરલ અને ઘાંઘળી સીટ પર ચૂંટાયેલા ચાર સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની પ્રાથમિક જાણકારી, કાલે ભારે ખેંચતાંણ થવાની શકયતા છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના રાજકારણમાં...
પવાર ‘છોટે કાશી’ સિહોરમાં આખા વર્ષ દરમિયાન કોઈને કોઈ ધાર્મિક કાર્યો થતા જ હોય છે, અને તેમાં પણ ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આખા સિહોરમાં ‘શિવમય’...
બ્રિજેશ પટેલ ફાર્મ સોસાયટીમાં આવેલ વિશ્વાનાથ મહાદેવ ના મંદિરે બરફનું શિવલિંગ બનાવી અમરનાથના દર્શન થાય તેવી અનુભૂતિ સિહોરમાં જુદા-જુદા સ્થળોએ શ્રાવણ માસની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં...
બ્રિજેશ ભજનના સમ્રાટ અને સુરસાધક એવા પૂજ્ય લક્ષ્મણબાપુ બારોટની આપણી સૌની વચ્ચેથી વિદાય થઈ છે, સંતવાણીના આરાધકો અને ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે, ત્યારે ‘જેનો...