દેવરાજ લોકોની હાલાકી સામે માર્ગ-મકાન વિભાગ નિષ્ક્રિય, જ્યાં ડાયવર્ઝન આપી દેવાયુ છે ત્યાં પણ રસ્તો ચાલવા લાયક નથી, અન્ય વૈકલ્પીક વ્યવસ્થા જરૂરી પાલિતાણા સોનગઢ વચ્ચે રેલવે...
વિશાલ સાગઠિયા પાલીતાણાના તળેટી એસબીઆઇ શાખામાં મંજુબેન ભરતભાઈ પરમાર દ્વારા પોતાના એકાઉન્ટમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમો કરવામાં આવ્યો હતો જે ૨૦ રૂપિયાનો વીમો પ્રધાનમંત્રીની...
દેવરાજ બોટાદમાં નવ વર્ષીય માસૂમ બાળાની દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈ દેવીપૂજક સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આવી ધુ્રણાસ્પદ ઘટનાના વિરોધમાં દેવીપૂજક સમાજે આજે પાલિતાણા ખાતે...
પવાર નિલકંઠ મહાદેવ મંદિરના પૂજારીની હંગામી નિમણૂક માટે અરજી મંગાવવામાં આવી ; મહેસુલ, પંચાયત, ખનીજ, નગરપાલિકા, પોલીસ વગેરે વિભાગના અધિકારીની ટીમ બનાવાઈ પાલિતાણા શેત્રુંજ્ય તીર્થના મામલે...
વિશાલ સાગઠિયા પાલીતાણાના શેત્રુંજય ડુંગર ઉપર આવેલ નિલકંઠ મહાદેવના પુજારી તરીકે શીવપૂજા જાણતા હોય તેવા વ્યકિતની પુજારી તરીકે નિમણુંક કરવા તેમજ શેત્રુંજય ડુંગર ઉપર આવેલ મહાદેવની...
મિલન કુવાડિયા તમામ વિવાદોનો સુખદ અંત લાવવાના પ્રયાસો, બે કલાકથી વધુ સમય ચાલી બેઠક, શેત્રુંજય વિવાદ મામલે જૈન સાધુ ભગવંતો અને હિન્દુ સાધુ સંતો વચ્ચે વિવાદને...
પવત શિવસેનાનાં સૌરાષ્ટ્ર જોનના સંગઠન પ્રમુખ તેમજ ભાવનગર જિલ્લા પ્રમુખ દ્વારા પાલીતાણા તથા ગારિયાધાર ખાતે બેઠક મળી સિહોર સહિત નગરપાલિકાઓની આગામી ચૂંટણીને ધ્યાને રાખી શિવસેના સક્રિય...