ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન થયાં અર્પણ ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ શ્રી મોરારિબાપુએ...
ધારાસભ્ય જીતુ વાઘાણીની હાજરીમાં ભાવનગર ખાતે વિવિધ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમ ભાવનગર ખાતે આજે અનેક સ્થળોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી ખાસ જીતુ વાઘાણીની હાજરીમાં સરદારનગર વિસ્તારમાં...
ભાવનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક દેશી ગાયના ગૌમૂત્ર-ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં...
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત બાદ વાહનોમાં લાગી આગ : બે લોકોના મોત : ત્રણની હાલત ગંભીર બાવળા-બગોદરા પાસે ભમાસરા ગામ પાસે ટ્રકનુ ટાયર ફાટ્યા બાદ...
ભાવનગર જિલ્લામાં સંત શ્રી જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી ઠેર ઠેર માનવ સેવાના કેન્દ્રો, આજે વહેલી સવારથી ભકતોનો પ્રવાહ વીરપુર તરફ: ગાદીપતિ પૂ. રઘુરામ...
સાળંગપુરમાં નિર્માણ પામ્યુ વિશ્વનું વિરાટ યાત્રા ભવન : ગુરૂવારે અમિત શાહના હસ્તે લોકાર્પણ પવારસેવન સ્ટાર હોટેલને ટકકર આપે એવું 1100 રૂમનું અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું...
માર્ગો અંગે મોરારીબાપુની ટીકા હાડોહાડ લાગી ગઈ છેક કેબીનેટ સુધી પડઘા પડયા જાહેર જીવનના જાણીતા વ્યક્તિઓની ફરિયાદોને વધુ ગંભીરતાથી લેવા તાકીદ : અગ્રતાના ધોરણે કામ થવા...