Connect with us

Bhavnagar

ભાવનગર શહેરના હઝરત રોશન ઝમીર શેલારશાહ પીર દાદાનો ઉર્ષ ઉજવાયો

Published

on

Ursh of Hazrat Roshan Zamir Shelarshah Pir Dada of Bhavnagar city was celebrated

બ્રિજેશ

ભાવનગર શહેરના હઝરત રોશન ઝમીર શેલારશાહ પીર દાદાનો ત્રિ-દીવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં અમીપરા મસ્જીદના પેશઇમામ હઝરત સૈયદ મોમીનબાપુ એ બે દિવસ ઇસ્લાહી તકરીર ફરમાવી હતી. તેમજ મીલાદ શરીફ, સંદલ શરીફ, સલાતો-સલામ અને સામુહિક દુવા તેમજ ન્યાઝ શરીફ, સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉર્ષ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા અમીપરા સિપાહી જમાત ના પ્રમુખ ઇમરાનભાઇ શેખ તથા ઉર્ષ કમીટી ના આગેવાનોએ સારી જહેમત ઉઠાવી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!