ભાવનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગના દરોડા, કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત પવારભાવનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગના દરોડા પાડવમાં આવ્યા છે. ગુજરડા, સમઢીયાળામાં ખાણખનીજની ટીમે દરોડા પાડયા છે. શેત્રુંજી...
સાળંગપુરમાં નિર્માણ પામ્યુ વિશ્વનું વિરાટ યાત્રા ભવન : ગુરૂવારે અમિત શાહના હસ્તે લોકાર્પણ પવારસેવન સ્ટાર હોટેલને ટકકર આપે એવું 1100 રૂમનું અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું...
માર્ગો અંગે મોરારીબાપુની ટીકા હાડોહાડ લાગી ગઈ છેક કેબીનેટ સુધી પડઘા પડયા જાહેર જીવનના જાણીતા વ્યક્તિઓની ફરિયાદોને વધુ ગંભીરતાથી લેવા તાકીદ : અગ્રતાના ધોરણે કામ થવા...
મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં શ્રી મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ કાકીડી ગામે સુર સંગીત સાથે મળતો કથા લાભ Pvarકાકીડી ગામે ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી...
દિવાળી નજીક આવતા સોની બજાર, આંગડિયા વેપારી સહિત મુખ્ય સ્થળોએ સિહોર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ જાડેજા અને ટીમ ખુદ મેદાનમાં, ચોરી-લૂંટના બનાવો સામે વેપારીઓ...
ભવાઇ કલા સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારની સાંસ્કૃતિક ધરોહર ભવાઇ કલા દેવરાજઆદ્યશક્તિના પર્વમાં ઉત્સાહની અભિવ્યક્તિ રૂપે નવ દિવસ દરમિયાન માતાજીની સ્તુતિ ગાન સાથે ગામડે ગામડે રાસ ગરબાની...
વિભીષણ નહીં લક્ષમણ બનજો ; યુવરાજ જયવિરાજસિંહ સમાજ પ્રત્યે યુવાનો જવાબદાર બને : બાપુ બાપુ કરી એકાદી બાટલી ચડાવે પછી…. શક્તિસિંહ ગોહિલની સમાજની ટકોર, ક્ષત્રિય સમાજનું...