5 મિત્રોએ અબોલજીવોની સેવા કાજે 2 વર્ષ પૂર્વે શરૂ કરી હતી હોસ્પિટલ, જ્યાં અબોલજીવોના રેસ્ક્યુ થી લઈને નિઃશુલ્ક કરવામાં આવે છે તમામ સારવાર અને ઓપરેશન :...
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન થયાં અર્પણ ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ શ્રી મોરારિબાપુએ...
અષાઢની પૂર્ણિમાના દિવસે આવતો ગુરૂ પૂર્ણિમા અનેરું માહાત્મય ધરાવે છે. અષાઢની પૂર્ણિમા પસંદ કરવા પાછળનો ઊંડો અર્થ એ છે કે ગુરુ પૂર્ણ ચંદ્ર જેવા છે. જેઓ...
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ સેક્રેટરી કેતનભાઇ મહેતાનું હાર્ટએટેકથી મોત : ૨૪ કલાકમાં હાર્ટ એટેકથી બેના મોત પવારસૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડીસ્ટ્રી ભાવનગર ના ભુતપૂર્વ...
દંત તબીબ ક્ષેત્રનું ગૌરવ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલઅમરગઢ ના બી.ડી.એસ ફાઇનલ વર્ષના દેવીક હર્ષ વેદ ને શ્રી બી.એન.વિરાણી સુવર્ણ પદક એનાયત કરાયો મહારાજા કૃષ્ણકુમારસિંહજી...
ચાંદીપુરાને ઊગતો જ આથમી દેવા CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, જિલ્લા અધિકારીઓને આપ્યા આ આદેશ મુખ્યમંત્રીએ ભાવનગર સહિત જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની...
સિહોર પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાન કે મિલકત ભાડે આપનાર સામે કાર્યવાહી ; પીઆઇ ગોહિલ મકાન કે મિલકત ભાડે આપનારે પોલીસને લેખિત જાણ કરવાની રહેશે,...
સિહોર વોર્ડ.નં.7 રાજગોર શેરી ખાતે ઉપરવાસ રામદેવપીર મંદિર ની પ્રોટેક્શન દીવાલ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી પવારસિહોર શહેરી વિસ્તાર માં રાજકીય પ્રભુત્વ ધરાવતો અને વધુ પંચાયત થી...
બગદાણા ખાતે બજરંગદાસ બાપાના ધામે ગુરૂપૂર્ણિમાં મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે : તૈયારીઓનો ધમધમાટ તૈયારીના ભાગરૂપે બગદાણા ખાતે 700 સ્વયંસેવકોની બેઠક યોજાઈ: હજારો ભકતો ઉમટી પડશે દેવરાજસંતશ્રી...
સિહોરના વડીયા ગામે નિર્માણ કરાયેલ ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું સ્વર્ગસ્થ જોરસિંહભાઈ પરમારના સ્મરણાર્થે ગામની શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા હેતુથી પ્રવેશદ્વારનું નવનિર્માણ, પ્રવેશદ્વાર હવે ગામની શોભા વધારશે...