આગામી દિવસોમાં ફાયર સિસ્ટમ નહીં લગાવાય તો બિલ્ડિંગને સીલ મરાશે ; આગામી દિવસોમાં ફાયર NOC મામલે મોટી કાર્યવાહી થઈ શકે છે રાજ્યમાં ફાયર પ્રિવેન્શન એક્શન બાબતે...
દેવરાજ સિહોરનાના જાણીતા એવા દેવુભાઈ ધોળકિયા દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ભગવાનના ઘર ખાતે 100 લોકોને ગરમ ધાબળાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે શહેરના...
દેવરાજ સિહોરનું પવિત્ર ધામ એટલે કે પૂજ્ય મોંઘીબાની જગ્યા ખાતે મકરસંક્રાંતિના દિવસે બા મહારાજની પૂર્ણતિથીની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે મકરસંક્રાંતિના દિવસે બા મહારાજના શરણ...
કુવાડિયા એડવોકેટ કાંતિભાઈ ચૌહાણ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ; લોકો માટે રેલવે ફાટક માથાના દુઃખાવા સમાન છે, ઓવરબ્રિજની તાત્કાલિક જરૂરિયાત છે સિહોર અમદાવાદ રોડ પર...
દેવરાજ સિહોર શહેરના ભાવનગર રોડ પર આવેલ શિવાની કોમ્પલેક્ષ ખાતે આજે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ શોપનું ઉદ્ઘાટન થયું છે સિહોરના જાણીતા વેપારી અગ્રણી, નગરસેવક અલ્પેશભાઈ ત્રિવેદી, અને...
મિલન કુવાડિયા કેન્દ્રિયમંત્રીના અધ્યક્ષ સ્થાને સુશાસન સહયોગી સન્માન સમારોહનું આયોજન થયું ; તળાજા, મહુવા, પાલીતાણા અને ગઢડા બેઠકના ભાજપના ધારાસભ્યો ને મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન...
દેવરાજ એ કાપ્યો છે….લપેટ….લપેટ ઉત્સવપ્રિય સિહોર નગરીના નગરજનો દ્વારા સુસવાટા મારતા ઠંડા પવન અને એ કાપ્યો છે…. લપેટ…ની ચિચિયારીઓ સાથે ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી...
Devraj કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવક ભાજપમાં જોડાતા સન્નાટો : નગરપાલિકાની ચૂંટણી નજીક છે કોંગ્રેસને ફટકો સિહોર નગરપાલિકાની ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા છે ત્યારે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે,...
દેવરાજ કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે સિહોરમાં ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે લોકો વહેલી સવારથી જ પતંગ, ફીરકી...
પવાર સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પાલિતાણાના શખ્સને દબોચી લેવાયો, સોનગઢ-પાલિતાણા રોડ પર આવેલા પહાડી હનુમાનજી મંદિરમાં સાડા ત્રણ માસ પૂર્વે બનેલો બનાવ, એક શખ્સ હજુ ફરાર...