એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે બીસીસીઆઈ વિદેેશ સિવાય કર્ણાટકના બેંગ્લોરમાં તેનુ આયોજન કરી શકે...
આપણે સૌ જાણીએ છીએ કે વેદલક્ષણા ગૌ માતા ભગવાન છે, દિવ્યતા અને ઋષિની પાલન પોષણ કરનારા છે, સમગ્ર પ્રકૃતિની ધરી છે, ભારતની ભૂમિની જીવ છે, વિશ્વની...
દિવાળી સમયે ઘરની સાથે સ્મશાનને સ્વચ્છ કરવા પહેલ દિવાળીના તહેવારમાં સિહોર સહિત સમગ્ર ભારતમાં લોકો ઘરમાં સફાઈ કરતા હોય છે પરંતુ સિહોરના ઇશ્વરીયા ગામના યુવાનોએ સ્મશાનમાં સફાઈ...
બંને મંદિરો ખાતે અનેક વાનગીનો અન્નકુટ ધરવામાં આવ્યો, નૂતનવર્ષે હજારો ભક્તોએ ભવ્ય અન્નકૂટના દર્શન કર્યા સિહોર ખાતર હિંદુ ધર્મ પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રથમ દિવસે...
ઉમરાળાના ધોળા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર થયેલા હુમલાના સંદર્ભમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે ઉમરાળાના ધોળા ગામે...
સાંસદ અને રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલનું દર વર્ષ માફક આ વર્ષે પણ સ્નેહ મિલન યોજાયું, ગુજરાતભરના શુભેચ્છકો કાર્યકરોની લીમડા ખાતે ઉપસ્થિતિ, શક્તિસિંહ ગોહિલે ગુજરાતના સૌ...
સિહોર નગરપાલિકા કચેરી ખાતે આવતીકાલે નવા વર્ષે સ્નેહમિલન યોજાશે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના અઘ્યક્ષ સ્થાને પાલિકા ખાતે સાંજના સમયે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન, શહેરના પ્રત્યેક નાગરીકને ઉપસ્થિત...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે, રશિયા પાસે આવું કરવાનો કોઈ ઈરાદો નથી. પણ ત્યાંના સંઘર્ષને...
ચોમાસામાં અતિભારે વરસાદથી નુકશાન પામેલા શહેરી વિસ્તારોના માર્ગોને તાત્કાલિક રીપેર કરી નાગરિક સુખાકારીમાં વૃદ્ધિનો મુખ્યમંત્રીશ્રીનો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં...
નઝરે નિરખતા લાગે એવું જાણે વૈકુંઠથી વાલો પધાર્યો રાધારાણીને સંગ “કસ્બી” એટલે કુદરતની કૃતિને આબેહૂબ કંડારતો કલાકાર કે જેના કબસમા કુદરતે પૂર્યાં હોય અનોખા પ્રાણ…! દિપોત્સવ...