કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ એસ બંગરપ્પાના બે પુત્રો તેમના પિતાનો રાજકીય વારસો મેળવવા વિધાનસભાની ચૂંટણીમાં લડી રહ્યા છે. જ્યારે બંગરપ્પાનો એક પુત્ર તેના પિતાની પરંપરાગત પાર્ટી...
કુવાડિયા પ્રાથમિક તબક્કે આત્મહત્યાના લગતા મામલામાં હત્યાની આશંકા દર્શાવી, આજે સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ રેલી સ્વરૂપે રજૂઆત માટે કલેકટર કચેરી ખાતે પહોચ્યા. કલેકટરને આવેદનપત્ર...
પ્રાસંગિક બરફવાળા બાબાસાહેબ તરીકે જાણીતા ભીમરાવ રામજી આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. અસ્પૃશ્યતા અને જાતિ પ્રતિબંધો જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના આંબેડકરના પ્રયાસો નોંધપાત્ર...
કુવાડિયા ૨૫૦ થી વધુ ડુપ્લીકેટ આરસી બુક સાથે ૪ ને ઝડપી પાડ્યા ; ફાયનાન્સ કંપનીઓના ઓક્શન કે બેન્કના ઓક્શન માંથી ખરીદેલા વાહનોની ડુપ્લીકેટ આર.સી બુક બનાવી...
બરફવાળા જે લોકો પોતાના કાંડ છૂપાવવા બીજા પર દાગ લગાવે છે તેમને પણ હું ખુલ્લા પાડીશ : યુવરાજસિંહ ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષામાં થયેલા કૌભાંડો સામે લાવનાર...
પવાર સિહોરના ભામાશા કહેવાતા સ્વ.ઉત્તમભાઈ ભૂતાના પુત્ર – પુત્રવધુ યજ્ઞમાં પૂજા અર્ચન કર્યા સિહોર ના સુપ્રસિદ્ધ શ્રી હનુમાનધારા મંદિર ખાતે જગતજનની શ્રી અંબાજી ના સાનિધ્યમાં પ.પૂ...
પવાર સિહોર તાલુકાના ટોડી ગામે રાજપાલસિંહ ગોહિલની ગાયને ચરવા માટે મોકલેલ એ સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગાયને તીક્ષ્ણ ઘા મારીને પગને નુકશાન પહોંચાડેલ જેની જાણ...
આવકવેરો ભરનારાઓ માટે સારા સમાચાર છે. જો તમે પણ ઇન્કમ ટેક્સ ભરો છો તો નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. માહિતી આપતા નાણામંત્રીએ કહ્યું છે...
પવાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદનાં આદેશથી કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સિહોર સહિત ભાવનગર ખાતે...
ઘણી બીમારીઓ વચ્ચે ઊંઘ ન આવવાની સમસ્યા પણ વધી રહી છે. લોકોનો સૂવાનો સમય નિશ્ચિત નથી. સોશિયલ મીડિયાના યુગમાં આ સમસ્યા વધુ વધી રહી છે. ખાસ...