પવાર રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ તેમજ સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળના જન્મદિવસ નિમિત્તે સિહોર સહિત તાલુકા અને જિલ્લાભરમાં લોક ઉપયોગી બ્લડ ડોનેશન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ...
પવાર સિહોરના પાબુજી મંદિર ખાતે આજરોજ શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી જેમાં આવનાર રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામલલ્લા ની શોભાયાત્રા સિહોરના પાબુજી...
દેવરાજ આજરોજ યુવા યુગ પરિવર્તન સંગઠન સિહોર દ્વારા અમર શહીદ સુખદેવ,ભગત સિંહ,રાજગુરુ ના 92માં બલિદાન દિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોર સ્ટેશન રોડ...
ગુજરાતના સુરતની એક અદાલતે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની “મોદી અટક” ટિપ્પણી પર તેમની સામે નોંધાયેલા 2019ના ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી...
કુવાડિયા VHPનો અભ્યાસ વર્ગ સૌરાષ્ટની દેહાણ પરંપરાની જગ વિખ્યાત અને પાંચાળ પ્રદેશનું પ્રગટ પિરાણુ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ...
પવાર લોકોને દસ-દસ દિવસ પીવા પાણી મળતુ નથીને રોડ ઉપર પાણી વહે છે, નગરપાલીકાના વોટર વર્કસ વિભાગની ઘોર બેદરકારી : શહેરીજનોમાં ભારે નારાજગી સિહોરમાં ભાવનગર રોડ...
દેવરાજ સિહોરના જુના સિહોર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુંડ રોડ ઉપર વર્ષો જૂનું ગોંદરા વાળા મેલડી માતાજીનું મંદિર આવેલ છે તે મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ એકમના દિવસે...
દેવરાજ આવતીકાલે યોજાનારા માંડવામાં લોકોએ દર્શન લાભ લેવા અનુરોધ સિહોરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ઓટલા વાળા મેલડી માતાજીનો આવતીકાલે 24 કલાકનો નવરંગો માંડવો યોજાશે. દર...
પવાર સિહોર તાલુકાના ખાંભા ગ્રામ પંચાયત દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર સિહોર તાલુકાના ખાંભા ગામે આજે બુધવારે સવારે ૧૦ થી ૩ દરમિયાન ખાંભા ગ્રામ પંચાયત...
કુવાડિયા દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદ વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહાદત દિવસ સિહોર ખાતે હિન્દૂ જાગરણ મંચ દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે સિહોરના ટાઉનહોલ ખાતે...