હનુમાન જયંતિ નિમિત્તે દેશના વિવિધ રાજ્યોમાં શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હનુમાન જયંતિ પર બોટાદ જિલ્લાના સારંગપુર મંદિરમાં ભગવાન હનુમાનની...
પવાર સિહોર શહેર અને જિલ્લામાં ખાસ ઝુંબેશ દરમિયાન મતદાન બુથો પર બી.એલ.ઓ ઉપસ્થિત રહેશે : મતદારયાદીમાં નવા નામો તેમજ સરનામામાં સુધારા વધારા કરાવી શકાશે, મામલતદાર કચેરી...
મિલન કુવાડિયા માત્ર પેપર લીક નહીં, પરીક્ષામાં ડમીને બેસાડીને પાસ થવાનું કૌભાંડ ચાલે છે : યુવરાજનો વધુ એક ખુલાસો, શિક્ષણ જગતમાં ખળભળાટ ; ગુજરાતમાં લેવાયેલી સ્પર્ધાત્મક...
પવાર સિહોર સહીત જિલ્લામાં હનુમાન જન્મોત્સવની થશે ઉજવણી : શ્રીરામ ભકત મારૂતિનંદનના જન્મ વધામણાનો દિવ્ય અવસર, જય હનુમાન જ્ઞાન ગુણસાગર, જય કપીસ તિહું લોક ઉજાગર, રામદૂત...
પવાર વોર્ડ નંબર ૫ ની જગદિશ્વરાનંદ સોસાયટીમાં પીવાના પાણી પ્રશ્ન પૂર્વ પ્રમુખ અને રહીશો દ્વારા રજુઆત સિહોર નગરપાલિકા તંત્રના જે તે અધિકારી ની અણઆવડત કે પછી...
પવાર કપચા નાખેલા માર્ગ ઉપર સાઇકલ ચલાવું પણ કઠિન વહેલી તકે કઈ સારું કરાવવાની નાની માંડવાળી ગામના યુવા ગ્રુપની માંગ સરકારી તંત્ર દ્વારા રસ્તાઓ ખોદી ને...
Devraj સિહોરના માધવનગર અને ગૌતમેશ્વર નગરના રહીશો પાલિકાને ઘેરી – કાલ સવાર સુધી માં પાણી આપવાની હૈયાધારણા સિહોર ના અલગ અલગ વિસ્તારોની અંદર વિસ્તારના લોકોને મહી...
Pvar સિહોર હનુમાનધારા સેવા સમિતિ દ્વારા સુપ્રસિદ્ધ હનુમાનધારા મંદિર ખાતે બિરાજમાન હનુમાનજી મહારાજ નો ભવ્ય રીતે જન્મોત્સવ પર્વ ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હનુમાનજી...
પવાર સિહોરના વરલ ગામના ઘાંચી સમાજ દ્વારા મામતલદાર ને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે ગત તારીખ ૩૦–૦૩-૨૦૨૩ ના રોજ રાત્રીના ૮.૦૦ કલાકે ઉના શહેરના સોમનાથ...
કુવાડિયા ભાજપા ગુજરાત પ્રદેશ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાનું નવું સંગઠનનું માળખું આજે જાહેર થયું છે, જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં બંને સંગઠનોમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને...