રઘુવીર મકવાણા આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં એક પછી એક 3 ડબ્બામાં પ્રસરી ગઈ હતી, આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપવાના છે. મોહન ભાગવત તારીખ...
કુવાડિયા ઉચ્ચ અધિકારીઓની ટીમોના સિહોર અને તળાજા પંથકમાં ધામાં, DYSP આર.આર.સિંઘાલની અધ્યક્ષતામાં 25 સભ્યોની કરાઈ નિમણૂક, કેસની કરાશે ઉંડાણપૂર્વક તપાસ ભાવનગરમાં ડમી કાંડ ગુનાની તપાસ ખુબ...
દેવરાજ ભાવનગર જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રમાં કાર્ય કરતી અને શિક્ષણ આપતી સંસ્થા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બહેનો ના આરોગ્ય માટે ની વિવિધ સેવાઓ ચલાવવા માં આવે છે જેના...
દેવરાજ તા.૨૦ અને ૨૨ બે દિવસ કાર્યક્રમોની વણઝાર, તા 20 ના રોજ મોટિવેશન સ્પીકર સંજય રાવલનો કાર્યક્રમ, બે દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, સંગીત સંધ્યા, પૂજાવિધિ, શોભાયાત્રા,...
દેવરાજ છેલ્લા એક માસથી પાણી નહિ મળ્યાનો મીડિયા સમક્ષ બળાપો, પાણી માટે લોકોની સ્થિતિ કફોડી વર્ષો સુધી પાણીની સમસ્યાનો સામનો કરતી સિહોરની પ્રજા ચુંટણી સમયે નેતાઓના...
કુવાડિયા મુસાફરોનો ઘસારો રહેશે તો આ ટ્રેન કાયમી દોડાવાશે ; ભારતીબેન શિયાળ બોટાદ-ગાંધીગ્રામ સમર સ્પેશ્યલ ટ્રેનનો શુભારંભ કરાવતા સાંસદ ભારતીબેન શિયાળ .૭૭ દિવસ સુધી સમર સ્પેશ્યલ...
દેવરાજ ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજરોજ કલેક્ટર કચેરી ખાતે આયોજન હોલ ખાતે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. ભાવનગર...
સિહોરના કિરણબા વાળાને રાજસ્થાનમાં સન્માનિત કરાયા, જિલ્લાનું ગૌરવ વધાર્યું, કિરણબા વર્ષોથી યોગના શેત્રોમાં જોડાયેલા છે કુવાડિયા કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે આગવી ઓળખ ધરાવતા ભાવનગર યોગ...
દેવરાજ તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ સુધી પહોંચી જતા જનજીવન ઉપર અસર દેખાઇ સિહોર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગગનમાંથી અગન વરસતી હોય તેવો આકરો તાપ...