વડાપ્રધાનની ભાવનગર ગુજરાતની બે દિવસની મુલાકાતમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બસોની ફાળવણી કરવામાં આવતા મુસાફરોને પરેશાન થવું પડશે ભાવનગર સહિત રાજ્યમાં એસ.ટી. ડેપો દ્વારા ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં...
સત્તાધીશો કોન્ટ્રાકટરોને જમાઈની જેમ સાચવે છે, અનેક ગેરરીતિઓની ફરિયાદ છતાં આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી, નગરપાલિકામાં કોન્ટ્રાકટરોને અલગ ચેમ્બર ફાળવાય છે જમાઈ કરતા વધુ સચવાતા...
ભારતના વડાપ્રધાનશ્રી આવતીકાલે ભાવનગર શહેર જવાહર મેદાન ખાતેના કાર્યક્રમ પધારનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવાં ભાવનગર શહેર તથા જિલ્લામાં થી તેમજ બોટાદ તથા અમરેલી જિલ્લામાંથી એસ.ટી.બસ/ખાનગી...
કમિશન વધારવાની માંગણી નહીં સંતોષાય તો વિતરણ ઘટને મજરે મળે તેવી વ્યવસ્થા ફરી ગોઠવવા અને ઘટ પેટે ૫૦ રૂપિયાની વસુલાતનો પણ વિરોધ સિહોર સાથે રાજ્યભરમાં આવેલી...
મોતીબાગ ટાઉનહોલનું બાંધકામ ૧૯૩૧ માં થયું હતું. આ સુંદર ભવ્ય અને આકર્ષિત ઇમારતની સ્થાપત્ય શૈલી ઈંન્ડો-સરસેનિક સ્થાપત્ય શૈલી છે. ભાવનગર રાજ્યના શાસકોએ આ શૈલીની ભવ્ય સુંદર...
શેત્રુંજી પુલ પાસે કાર અને આઇસર વચ્ચે ધડાકાભેર અકસ્માતમાં 4ના કરુણ મોત, અકસ્માત કારના ફુરચા ઉડ્યા : પોલીસે હાથ ધરી તપાસ ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્મતા...
ભાવનગર જીલ્લા જેલના તમામ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતરી ગયા હતા પોતાની માંગણીઓ ભાવનગરના જિલ્લા કલેકટર સમક્ષ દોહરાવી હતી તેમ છતાં કોઈ...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનશ્રીને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા...
આ એ ઐતિહાસિક ટાઉનહોલ છે જ્યાં મહારાજા કૃષ્ણકુમારજીનો રાજ્યાભિષેક થયો હતો આ હોલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઇ પટેલને પોતાનું રજવાડું સોંપવાના દસ્તાવેજ સુપ્રત કર્યા હતાં પુરાતન...
-સુનિલ પટેલ ભારતના વડાપ્રધાનશ્રી તા. ૨૯/૦૯/૨૦૨૨ ના ભાવનગર શહેર જવાહર મેદાન ખાતેના કાર્યક્રમ પધારનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવાં ભાવનગર શહેર તથા જિલ્લામાંથી તેમજ બોટાદ તથા...