પવાર સિહોરના પાબુજી મંદિર ખાતે આજરોજ શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી જેમાં આવનાર રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામલલ્લા ની શોભાયાત્રા સિહોરના પાબુજી...
દેવરાજ આજરોજ યુવા યુગ પરિવર્તન સંગઠન સિહોર દ્વારા અમર શહીદ સુખદેવ,ભગત સિંહ,રાજગુરુ ના 92માં બલિદાન દિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોર સ્ટેશન રોડ...
પવાર લોકોને દસ-દસ દિવસ પીવા પાણી મળતુ નથીને રોડ ઉપર પાણી વહે છે, નગરપાલીકાના વોટર વર્કસ વિભાગની ઘોર બેદરકારી : શહેરીજનોમાં ભારે નારાજગી સિહોરમાં ભાવનગર રોડ...
દેવરાજ સિહોરના જુના સિહોર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુંડ રોડ ઉપર વર્ષો જૂનું ગોંદરા વાળા મેલડી માતાજીનું મંદિર આવેલ છે તે મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ એકમના દિવસે...
દેવરાજ આવતીકાલે યોજાનારા માંડવામાં લોકોએ દર્શન લાભ લેવા અનુરોધ સિહોરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ઓટલા વાળા મેલડી માતાજીનો આવતીકાલે 24 કલાકનો નવરંગો માંડવો યોજાશે. દર...
પવાર સિહોર તાલુકાના ખાંભા ગ્રામ પંચાયત દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર સિહોર તાલુકાના ખાંભા ગામે આજે બુધવારે સવારે ૧૦ થી ૩ દરમિયાન ખાંભા ગ્રામ પંચાયત...
કુવાડિયા દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદ વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહાદત દિવસ સિહોર ખાતે હિન્દૂ જાગરણ મંચ દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે સિહોરના ટાઉનહોલ ખાતે...
દેવરાજ સિહોરના તરશીંગડા વિસ્તારમાં આવેલ પ્રવિણભાઇની વાડીના ૭૦ ફૂટ ઊંડા કૂવામાં કૂતરું પડી ગયેલ હતું. જેની જાણ રોયલ નેચરલ કલબના સુરેશભાઈ અને હેપ્પી ટુ હેલ્પ કલબના...
દેવરાજ સાગવાડી ગામના અધૂરા મુકેલ રસ્તાના કામનું મુહરત ક્યારે આવશે – જો કામ શરૂ નહિ થાય તો રસ્તો બંધ કરી દેવાશે – ગ્રામજનો સિહોરના સાગવાડી ગામે...
દેવરાજ શકિત ઉપાસનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. ‘યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૂપા સંસ્થિતા’ બુધ્ધિ, શકિત, સ્મરણશકિત પણ દેવીનું સ્વરૂપ છે. આજથી ત્રણ દિવસ દેવી...