દેવરાજ આવતીકાલે યોજાનારા માંડવામાં લોકોએ દર્શન લાભ લેવા અનુરોધ સિહોરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ઓટલા વાળા મેલડી માતાજીનો આવતીકાલે 24 કલાકનો નવરંગો માંડવો યોજાશે. દર...
પવાર સિહોર તાલુકાના ખાંભા ગ્રામ પંચાયત દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર સિહોર તાલુકાના ખાંભા ગામે આજે બુધવારે સવારે ૧૦ થી ૩ દરમિયાન ખાંભા ગ્રામ પંચાયત...
કુવાડિયા દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદ વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહાદત દિવસ સિહોર ખાતે હિન્દૂ જાગરણ મંચ દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે સિહોરના ટાઉનહોલ ખાતે...
દેવરાજ સિહોરના તરશીંગડા વિસ્તારમાં આવેલ પ્રવિણભાઇની વાડીના ૭૦ ફૂટ ઊંડા કૂવામાં કૂતરું પડી ગયેલ હતું. જેની જાણ રોયલ નેચરલ કલબના સુરેશભાઈ અને હેપ્પી ટુ હેલ્પ કલબના...
દેવરાજ સાગવાડી ગામના અધૂરા મુકેલ રસ્તાના કામનું મુહરત ક્યારે આવશે – જો કામ શરૂ નહિ થાય તો રસ્તો બંધ કરી દેવાશે – ગ્રામજનો સિહોરના સાગવાડી ગામે...
દેવરાજ શકિત ઉપાસનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. ‘યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૂપા સંસ્થિતા’ બુધ્ધિ, શકિત, સ્મરણશકિત પણ દેવીનું સ્વરૂપ છે. આજથી ત્રણ દિવસ દેવી...
પવાર ‘આયોલાલ ઝુલેલાલ’ના ગગનભેદી નાદ સાથે પ્રભાતફેરી, શોભાયાત્રા, પૂજન, અર્ચન, ભંડારા સહિતનાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન, તમામ ઉજવણીને આખરી ઓપ અપાયો : સિંધી સમાજમાં ઉમંગ-ઉત્સાહ કાલે સિહોર...
રઘુવીર મકવાણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે બોટાદ જિલ્લાના પ્રવાસે બોટાદના ઝમરાળા ગામ ખાતે ગોબરગેસ પ્લાન્ટ તેમજ સ્કાય યોજના અંતર્ગતની મુલાકાત સાથે ખેડૂતો સાથે ચર્ચા કરી...
પવાર સિહોર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત સરકારના પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડિયામાં વિસ્તારની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવીને ઉજવણી કરવામાં આવી હતી. જે...
સનાતન ધર્મમાં, જીવનમાં સફળ થવા માટે સખત પરિશ્રમને સૌથી મહત્વપૂર્ણ તત્વ તરીકે વર્ણવવામાં આવ્યું છે. કહેવાય છે કે મહેનત વગર જીવનમાં કોઈ કામ થઈ શકતું નથી....