પવાર સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ ઉકેલાયા બાદ સ્વામીનારાયણ અને સનાતન ધર્મ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. આ બાબતે હજી પણ સનાતની સંતો નમતુ જોખવા તૈયાર નથી....
કુવાડીયા જિનાલયોને રોશનીના શણગાર તથા સુશોભન : આઠ દિવસ પરમાત્માની ભવ્યાતિભવ્ય આંગી રચાશે : રાત્રે ભકિત સંગીત દ્વારા પરમાત્માની ભકિત : દેરાવાસી તથા સ્થાનકવાસી જૈન સંઘોમાં...
કુવાડીયા વ્યાજખોરોથી મુક્તિ,સ્વનિધિ યોજના અન્વયે જરૂરતમંદ લોકોને સહાય જેવા અભિયાનથી સામાજિક જીવનમાં લોકોને પોલીસ પ્રત્યે આદરભાવ જાગ્યો : મુખ્યમંત્રી મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ...
બરફવાળા ટીબીના દર્દીઓ માટે નિક્ષયમિત્ર યોજનાની પ્રથમ વર્ષગાંઠ, વડાપ્રધાન દ્વારા ૯ સપ્ટેમ્બર-૨૦૨૨ ના રોજ આ યોજનાનો પ્રારંભ કરાવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારતના અભિયાન...
ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં આઠમનો લોકમેળો (Lok Mela) યોજાયો છે. દર વર્ષે યોજાતા આ મેળામાં વિવિધ રાઇડ્સ સહિત મોતના કુવાના ખેલ પણ જોવા મળતા હોય...
કુવાડીયા નવા ચહેરાઓને સ્થાન અપાશે : જનરલ કેટેગરીના સ્થાન પર તે જ વર્ગનાને પસંદગી : પદાધિકારીઓની કામગીરી, સંગઠન સાથેનું તેનું કામકાજ અને ક્રાઇમ રેકોર્ડ પણ ચકાસાશે...
પરેશ રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટે ‘જ્ઞાન સહાયક’ યોજના અમલી બનાવવાનું જાહેર કર્યુ છે. પણ આ ઝોનનો વિરોધ કરતા મહિલા...
પવાર – બુધેલીયા સનાતન ધર્મના સાધુઓ બેઠક થઈ પૂર્ણ, આજની બેઠકમાં વધુ 8 મુદ્દા અંગે થયા ઠરાવ, કાયદાકીય લડત માટેની ઘડાઈ રણનીતિ સુરેન્દ્રનગરના લીંબડીમાં ધર્મ સંમેલનમાં...
ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં એક પરિવારે ઝેર પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પિતા-પુત્રનું મોત નિપજ્યું છે, જ્યારે માતા અને અન્ય એક પુત્રની હાલત...
Barafwala ભજનીક લક્ષ્મણ બારોટે દુનિયાને કહ્યું અલવિદા, લક્ષ્મણ બારોટના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક, વહેલી સવારે જામનગર ખાતે લીધા અંતિમ શ્વાસ ગુજરાતના જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું...