બ્રિજેશ શ્રાવણ વદ આઠમ ના દિવસે કૃષ્ણ જન્મોત્સવ નું મહાપર્વ જન્માષ્ટમી ની ભાવનગર શહેર સાથે જિલ્લામાં ભારે ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન શ્રીહરિ...
પવાર સિહોરમાં વર્ષોથી નાણાકીય ક્ષેત્રે કામ કરતી સંસ્થા શ્રી સિહોર મર્કંટાઇલ બેંક નાણાકીય વ્યવહારોની સાથ સાથે સમાજ કલ્યાણની પણ અનેક સેવાઓ કરી રહી છે, આરોગ્ય અને...
બ્રિજેશ સિહોરના ખાંભા ગામેં જન્માષ્ટમી મહોત્સવની હર્ષ ઉલ્લાંસ સાથે ઉજવણી હતી. ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે આયોજન કરવામાં આવેલ છે શોભાયાત્રા, રાસગરબા, મટકી ફોડ, અને કૃષ્ણ...
પવાર ભાવનગર લોકસભા બેઠક પર આગામી તા.21 સપ્ટેમ્બરના રોજથી પ્રારંભ થઇ રહેલા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જાણકારી આપવા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ આજે 8 સપ્ટેમ્બરે ભાવનગર સર્કિટ...
પવાર ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઇવે પર આજે ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. સણોસરા પાસેની ભૂતિયા ચોકડી નજીક બે બાઈકો સામસામે અથડાયા હતા, આ સમગ્ર બનાવવામાં...
પરેશ સિહોરનું તંત્ર આટલી ઘોર નિંદ્રામાં કેમ? સિહોરમાં અનેક નાની-મોટી સમસ્યાઓ છે, જેમાં ખાસ કરીને સિહોરનો મુખ્ય વિસ્તાર એવા દાદાની વાવથી લઈને ગરીબશાહ પીર સુધીના રોડ...
દેવરાજ – બ્રિજેશ સ્ટોલોએ ભારે જમાવ્યું આકર્ષણ : બાળકો અને મોટેરાને લગાડયું ઘેલું, ખાણી-પીણી અને રમકડાની ખરીદીની ધૂમ, લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની...
બ્રિજેશ સમગ્ર દેશ આજે કૃષ્ણભક્તિના રંગે રંગાઈ ગયો છે ત્યારે ઉત્સવપ્રિય ગોહિલવાડ આમાં પાછળ કેમ રહે.તહેવાર કોઈ પણ હોય તેને વધાવવા ગોહિલવાડના લોકો હમેશા થનગની રહ્યા...
દેવરાજ ઓમચંદન બાપુ અનંતની યાત્રાએ ભક્તોમાં ભારે શોકની લાગણી, અશ્રુભીની આંસુ સાથે બાપુને વિદાય, બાપુના સમાચાર વાયુવેગે પ્રસરતા ભાવિક ભક્તો અંતિમ દર્શને દોડી ગયા સિહોર એટલે...
પવાર ભાવનગર અમદાવાદ હાઇવે શોર્ટ રૂટ પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે લોકોના મોત થયા છે. હેબતપુર નજીક અકસ્માત થયો...