ચોમાસાની ઋતુમાં ઘણીવાર લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં, આ સિઝનમાં ચેપ અને રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. ખાસ કરીને બાળકો...
ભગવાન શ્રીકૃષ્ણને મોરનું પીંછ ખૂબ પ્રિય છે. એવું કહેવાય છે કે મોરનાં પીંછા વિના તેનો શણગાર અધૂરો છે. મોર પીંછા તેના મુખ્ય ઘરેણાંમાંનું એક છે. હિંદુ...
રઘુવીર મકવાણા બોટાદ શહેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના જુગારધામ પર દરોડા બોટાદ શહેરમાં ઉતાવળી નદી પાસે અને ગોળ બજાર વિસ્તારમાં ચાલતા વરલી મટકાના જુગારના અડ્ડા ઉપર સ્ટેટ...
પવાર સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઈનામ વિતરણ સહિતનો કાર્યક્રમ યોજાયો સિહોર સિંધી સમાજનાં પરમ સંત પુરણ બ્રહ્મજ્ઞાની સંતબાબા થારયાસિંગજીની યાદમાં સિહોર સિંધી સમાજદ્વારા ”ખુશાલી દિવસ’ ઉજવાયો,...
દેવરાજ વિદ્યાર્થીઓને અત્યારથી જ રાજ્ય વ્યવસ્થાઓ વિશેનું જ્ઞાન અપાય તે દેશની વ્યવસ્થા અને રાજકારણ માટે ખૂબ જરૂરી રાજકારણ અને સરકારોની કામ કરવાની વ્યવસ્થા દેશનાં નાનામાં નાના...
કુવાડીયા ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’ ભાવનગર સંચાલિત શ્રી ઉત્તમ એન ભુતા – રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા ‘વીરુ ક્લિનિક, ખેડૂતવાસ’ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો રક્તદાન સૌથી મોટાં...
પરેશ દુધરેજીયા ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે ગોપનાથ મહાદેવને એક હજાર કમળ ચઢાવી પૂજા કરી હતી: વિ.સ.: 1567માં નાંદોદના રાજવીએ મંદિરનું નિર્માણ કરાવેલ, શરૂ કરાયેલું રસોડું...
પવાર બોટલ અને સીરીન્જમાં ક્ષતિ હોવાનું અનુમાન : પરિવારજનો વિફર્યા : અમુક દર્દીને બાંધવા પડ્યા ભાવનગર જિલ્લાની મહુવામાં આવેલ સરકારી હોસ્પિટલમાં 10 થી વધુ દર્દીઓને દવાનું...
રઘુવીર મકવાણા ગઢડામાં જમીન વિવાદમાં કાકા-કાકીની ઘાતકી હત્યા, ભત્રીજાએ ટ્રેક્ટર ફેરવીને કાકા-કાકીને મારી નાખ્યાં, બન્ને પરિવાર વચ્ચે ચાલતો હતો 9 વિઘા જમીનનો વિવાદ ગઢડાના ધૂણફિયા ગામમાં...
દેવરાજ ખેડૂતોને મંડળી મારફત મળતાં વિવિધ લાભો વિશે માહિતી અપાઈ દેશમાં ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે તમામ સરકારોએ કોઈનેકોઈ રીતે પ્રયત્નો કર્યાં છે, રાજ્યસ્તરથી લઈને જિલ્લા, તાલુકા...