પવાર કોરોનાની સંભવિત ચોથી લહેરને લઈને લોકોમાં જાગૃતતા વધી, દવાના છુટક અને જથ્થાબંધ વિક્રેતાઓએ સેનિટાઇઝર્સનો સ્ટોક સ્ટેન્ડબાય રાખવાની તજવીજ હાથ ધરી કોરોનાની સંભવિત ચોથી લહેરને ધ્યાનમાં...
પવાર થર્ટી ફર્સ્ટમાં દારૂની રેલમછેલ કરવા લાખો રૂપિયાનો દારૂ ઉતાર્યો, 10.39 લાખ રૂપિયાની કિંમતની દારૂની 2760 બોટલ ડુંગળીના બાચકા પાછળ છુપાવી હતી, પોલીસના સપાટામાં વાડીમાલિક સહિત...
પવાર સગો ભાઈ અને કુટુંબી ભાઈ દારૂનો જથ્થો ઉતારી ગયા : દારૂની નાની-મોટી બોટલ સાથે એક શખ્સને હસ્તગત કરાયો, બે બુટલેગર ફરાર ઘોઘા તાલુકાના ખાટડી ગામે...
પવાર ભાવનગર જિલ્લામાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિન વગેરે તહેવારના પગલે કાર્યવાહી કરાશે ; છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર...
કુવાડિયા વડાપ્રધાન મોદીના માતુશ્રીએ શુક્રવારની વ્હેલી સવારે અંતિમ શ્વાસ લીધા : ૧૦૦ વર્ષની ઉંમર હતી : બે દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા : શોકમગ્ન પીએમ મોદીએ...
પવાર સિહોરના સુખનાથ થી સાગવાડી જતા માર્ગ પરના રસ્તામાં અને સરકારી જગ્યામાં થયેલ દબાણને લઈ માલધારી સમાજ દ્વારા રજુઆત થઈ છે, સુખનાથ તળેટીના ફાયરીંગ બડની બાજુમાં...
કુવાડિયા વડાપ્રધાનને માતૃશોક છતાં તેઓની રાષ્ટ્રની ફરજ સૌ માટે પ્રેરણારૂપ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતુશ્રીનું અવસાન થતાં ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે અને...
કુવાડિયા વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાનું નિધન થયું છે. તેમણે અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ...
કુવાડિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને પૂ.મોરારિબાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. પૂ.મોરારિબાપુએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું...
બુધેલીયા સિહોરના ટોડા વિસ્તારમાં આવેલ ડેન્ટોબેન્કની બાજુના ખાંચા પાતરા રોલિંગમિલની સામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ગાયનું મોત થયું હતું. બનાવને લઈ પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો...