પવાર સખવદરના ખમળ સામતભાઈ આલાભાઈ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું સિહોરના સખવદર ગામના આહીર સમાજ ના કુળદેવ દ્વારકાધીશ તેમજ કુળદેવી ચામુંડા માતાજીના ના આશીર્વાદ સાથે આહીર...
કુવાડિયા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રસ્તો બંધ કરવાના નિર્ણયને તઘલખી ગણાવી કહ્યું ફેરવિચારણા કરો, રસ્તાની સમાંતર ગામોમાંથી ડાયવર્ઝન આપવું જોઈએ ભાવનગરથી ધોલેરા થઇને અમદાવાદ જતા અને...
સલિમ બરફવાળા હવે ભાવનગરથી અમદાવાદ બરોડા જવું વાયા વલ્લભીપુર ધંધુકા, થઈને જવાનું રહેશે : હવે જો ભાવનગરથી અમદાવાદથી જવુ હોય તો અન્ય માર્ગથી જવુ પડશે ભાવનગર...
દેવરાજ બુધેલીયા આજે શબેકદ્રની મોટીરાત : મસ્જિદોમાં કુરાનશરીફના પઠન સાથે મુસ્લિમ બિરાદરો રાતભર કરશે ઈબાદત મુસ્લિમ સમાજમાં જેને ઈબાદતનો માસ ગણવામાં આવે છે. તે પવિત્ર રમઝાન...
ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામત નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા ન્યાયમૂર્તિ ઝવેરી પંચે ગુરુવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને...
કુવાડિયા પ્રાથમિક તબક્કે આત્મહત્યાના લગતા મામલામાં હત્યાની આશંકા દર્શાવી, આજે સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ રેલી સ્વરૂપે રજૂઆત માટે કલેકટર કચેરી ખાતે પહોચ્યા. કલેકટરને આવેદનપત્ર...
પ્રાસંગિક બરફવાળા બાબાસાહેબ તરીકે જાણીતા ભીમરાવ રામજી આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. અસ્પૃશ્યતા અને જાતિ પ્રતિબંધો જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના આંબેડકરના પ્રયાસો નોંધપાત્ર...
કુવાડિયા ૨૫૦ થી વધુ ડુપ્લીકેટ આરસી બુક સાથે ૪ ને ઝડપી પાડ્યા ; ફાયનાન્સ કંપનીઓના ઓક્શન કે બેન્કના ઓક્શન માંથી ખરીદેલા વાહનોની ડુપ્લીકેટ આર.સી બુક બનાવી...
બરફવાળા જે લોકો પોતાના કાંડ છૂપાવવા બીજા પર દાગ લગાવે છે તેમને પણ હું ખુલ્લા પાડીશ : યુવરાજસિંહ ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષામાં થયેલા કૌભાંડો સામે લાવનાર...
પવાર સિહોરના ભામાશા કહેવાતા સ્વ.ઉત્તમભાઈ ભૂતાના પુત્ર – પુત્રવધુ યજ્ઞમાં પૂજા અર્ચન કર્યા સિહોર ના સુપ્રસિદ્ધ શ્રી હનુમાનધારા મંદિર ખાતે જગતજનની શ્રી અંબાજી ના સાનિધ્યમાં પ.પૂ...