દેવરાજ સેફટી માટે સૂચનો અપાયા, નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ સિહોર નગરપાલિકા ખાતે આજે ચીફ ઑફિસર અને ફાયર ઓફીસર કૌશિક રાજ્યગુરુ દ્વારા મંદિર મસ્જિદ અને દરગાહના...
પવાર એક તરફ સિહોર પાણી માટે બારે માસ તરસ્યું, બીજી બાજુ અહીં કાયમ પાણીનો વેડફાટ, જવાબદારો બેજવાબદાર અને પ્રજા પાણી માટે તરસી ને તરસી સિહોર નજીક...
દેવરાજ સિહોર પંથકમાં મોડી ઠંડી પડતા ધરાકી જોવા મળતી નથી, જાન્યુઆરીમાં ઉતરાયણ તેમજ કમુરતા ઉતરે પછી તેજી આવવાની વેપારીઓને આશા સિહોર પંથકમાં આ વર્ષે ઠંડીની સિઝન...
પવાર સોનગઢની પરણીતાના પીએમ રીપોર્ટે પતિનું “પોત” પ્રકાશ્યુ : મહિલાની હત્યા થઈ હોવાનું ખુલતાં પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી સિહોર નજીક આવેલ સોનગઢની પરણીતાનું...
પવાર ડોર ટુ ડોર, કામગીરી માત્ર કાગળ પર, ગૌમાતા પ્લાસ્ટિક ખાઇ બીમાર પડી રહી છે, તંત્ર તમાશો જુએ છે સિહોર નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા ઉપર...
બરફવાળા ખાટી-મીઠી યાદો સાથે બાયબાય બાવીસ ; ઉત્સાહ-ઉમંગ-ઉમળકાભેર ઉજવણી કરવા લોકોમાં થનગનાટઃ રાત્રે ૧૨ વાગતા જ જાણે સુરજ ઉગશે : ડાન્સ-ડીજે-ડીનરની ધુમઃ આતશબાજીથી આકાશ ઝળહળશે :...
પવાર કોરોનાની સંભવિત ચોથી લહેરને લઈને લોકોમાં જાગૃતતા વધી, દવાના છુટક અને જથ્થાબંધ વિક્રેતાઓએ સેનિટાઇઝર્સનો સ્ટોક સ્ટેન્ડબાય રાખવાની તજવીજ હાથ ધરી કોરોનાની સંભવિત ચોથી લહેરને ધ્યાનમાં...
કુવાડિયા વડાપ્રધાન મોદીના માતુશ્રીએ શુક્રવારની વ્હેલી સવારે અંતિમ શ્વાસ લીધા : ૧૦૦ વર્ષની ઉંમર હતી : બે દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા : શોકમગ્ન પીએમ મોદીએ...
પવાર સિહોરના સુખનાથ થી સાગવાડી જતા માર્ગ પરના રસ્તામાં અને સરકારી જગ્યામાં થયેલ દબાણને લઈ માલધારી સમાજ દ્વારા રજુઆત થઈ છે, સુખનાથ તળેટીના ફાયરીંગ બડની બાજુમાં...
કુવાડિયા વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાનું નિધન થયું છે. તેમણે અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ...