Sihor
સિહોર તાલુકાના સર ગામે બુધેલીયા પરિવારના માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો હતો
પવાર
સિહોર તાલુકાના સર ગામે આવેલ બુધેલીયા પરિવારના માતાજીના મંદિર ખાતે આજરોજ યજ્ઞ કરવામાં આવ્યો હતો
જેમાં માતાજીના ઉપાસક ભુવા એવા રાજુભાઈ બુધેલીયા તેમજ મેલડી માતાજીના ઉપાસક ભુવા એવા કલાભાઈ બુધેલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને 11કુંડી શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં દરેક યજમાનો દ્વારા શાંતિ હવનમાં બેઠા હતા..