મિલન કુવાડિયા ગઈકાલે કેદારનાથ ધામ ખાતે એક હેલિકોપ્ટર દુર્ઘટના ઘટી હતી તેમાં સાત પ્રવાસીઓનાં મૃત્યુ થયા હતા. આ અત્યંત કરુણ ઘટનામાં ભાવનગર જિલ્લાની ત્રણ દીકરીઓએ પણ...
પવાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ લીલા ગાંજાના છોડ નંગ-૧૪૫ વજન ૧૪૯ કિલો ૫૬૬ ગ્રામ જેની કિ.રૂ.૭,૪૮,૩૩૦ ના મુદ્દામાલ કબ્જે લીઘો ઘોઘાના ભોજાવદર વાડી વિસ્તાર ખાતે આવેલ ચારણીયા...
પવાર સાવરકુંડલાના માનવ મંદિરના પૂજ્ય ભક્તિબાપુ ના અધ્યક્ષસ્થાને સરકારી શાળાના બે શિક્ષકોનો નિવૃત્ત થતા વિદાયમાન સમારંભ સંપન્ન સિહોર ની સરકારી શાળા કેપી કંસારા ના બે શિક્ષકો...
પવાર ઈમાનદાર લોકોના દાખલા જેટલા દઈએ એટલા ઓછા પડે છે. આ મોંઘવારી સાથે બેકારી ના ડબલ માર વચ્ચે પણ ઇમાનદારી ને ડગવા દેતા નથી. સિહોરના રિયાઝભાઈને...
પવાર ફટાકડા પર હિંદુ દેવી દેવતાના નામ અને ફોટા રાખવાથી વિરોધનો સુર : હિન્દુ સમાજની લાગણી દુભાતા ફટાકડા વેચાણ સામે રોયલ ક્રિકેટ કલબ અને હિન્દૂ જાગરણ...
મિલન કુવાડિયા મનમાં આસ્થા અને હૈયે હરખ લઈને ગયેલ સિહોર ભાવનગરની ત્રણેય બહેનપણીઓએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે, કેદારનાથની સફર એ જીવનની અંતિમ સફર બની...
સંજય અને હિતેશ બન્ને ભાઈ છે, બન્ને એ સાથે મળી દારૂનો ધંધો શરૂ કર્યો, સિહોર પોલીસના હિતેશગિરી અને સ્ટાફને બાતમી મળી, પોલીસને સંજય અને હિતેશે છુપાવેલ...
સલીમ બરફવાળા આપણે રસ્તે ચાલતાં જતાં ઘણા એવા લોકોને જોઈએ છીએ જે મેલાં ને ફાટેલાં-તૂટેલાં કપડામાં, વાળ દાઢી વધારીને ફૂટપાથ પર અવાક થઈને બેઠા હોય છે....
બરફવાળા સાંસદ ભારતીબેન શિયાળે આપેલી દિવાળીની ભેટ ભાવનગર અને બોટાદની જનતા માટે ડો.ભારતીબેન શિયાળે ધનતેરસના શુભદિવસથી અમદાવાદ-ભાવનગર વચ્ચે ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. લોકોને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓ દર્શાવવા પર કેન્દ્રિત હતો. આ પ્રસંગે, PMએ પૂર્વ...