રક્ષાબંધન પર સૌથી વધુ ગમતી મીઠાઈ લાડુ છે. જો આપણે ઈચ્છીએ તો આપણા ઘરે ચણાના લોટના સ્વાદિષ્ટ લાડુ સરળતાથી બનાવી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે...
અનાજ એ આપણા સ્વસ્થ આહારનો એક ભાગ છે, કારણ કે વિવિધ પ્રકારના અનાજમાં ઘણાં વિવિધ પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પણ...
ઘરની ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં પૈસા આકર્ષનારા છોડ લગાવવાથી ખૂબ જ લાભ થાય છે. જો તમારા ઘરમાં ઉત્તર...
દેવરાજ ગત વર્ષ કરતા 15 થી 20 ટકાનો ભાવ વધારો, ગણતરીના દિવસો બાકી છતાં મંદ ગતિએ ખરીદી તહેવાર સમયે સારૂં વેચાણ થવાની વેપારીઓને આશા ભાઈ-બહેનના પવિત્ર...
બરફવાળા આરોપીઓએ ખોટા જીએસટી નંબર મેળવી 1102 કરોડનું જીએસટી કૌભાંડ આચર્યું હતું ભાવનગરમાંથી ઝડપાયેલા GST કૌભાંડમાં વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ગરીબોના આધારકાર્ડ...
મિલન કુવાડીયા ગુજરાત કોંગ્રેસે ફરી એકવાર અદાણી ગૌતમને લઈને ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા…. શક્તિસિંહ ગોહિલે આજે ભાજપ સરકારને ઘેરી ગુજરાતની ભાજપ સરકાર ભય મુક્ત ભ્રષ્ટાચાર...
દેવરાજ આ રજાને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ જાહેર કરાઈ ગુજરાત સરકારે તા.30ના રોજ રક્ષાબંધની રજા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ જાહેર કરી છે. અગાઉ આ રજા રાજય...
પવાર સીમેન્ટની આડમાં દારૂ-બિયરનો મસમોટો જથ્થો ઘૂસાડાયો, ઉદયપુરના બુટલેગર પાસેથી થોરડીના બુટલેગરે માલ મંગાવ્યાની કબૂલાત, 25.78 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો રાજસ્થાનના ઉદેપુરથી સીમેન્ટની થેલીઓની આડમાં વિલાયતી...
પવાર લેખિત રજૂઆતો છતાં તંત્રના બહેરા કાનને સમસ્યા સંભળાતી નથી, અમદાવાદ જવા-આવવા માટે ફરજીયાત બોટાદ પહોંચવું પડે, સમયનો થતો વેડફાટ ધોળા રેલવે જંક્શનથી અમદાવાદ ટ્રેનનો સ્ટોપ...
પવાર ત્રિવસિય મનોરથમાં કાર્યક્રમમાં વૈષ્ણવો અનેરા ઉત્સાહ થી જોડાશે ભાવનગરના આંગણે ત્રી દિવસીય પુષ્ટિમાર્ગીય મનોરથનો સાંસ્કૃતિક અને પ્રવિત્ર નગરી ભાવેણા ખાતે સોમ્યાજી દિક્ષિત પ.પુ.ગૌ.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી...