બ્રિજેશ શ્રાવણ વદ આઠમ ના દિવસે કૃષ્ણ જન્મોત્સવ નું મહાપર્વ જન્માષ્ટમી ની ભાવનગર શહેર સાથે જિલ્લામાં ભારે ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન શ્રીહરિ...
પવાર સિહોરમાં વર્ષોથી નાણાકીય ક્ષેત્રે કામ કરતી સંસ્થા શ્રી સિહોર મર્કંટાઇલ બેંક નાણાકીય વ્યવહારોની સાથ સાથે સમાજ કલ્યાણની પણ અનેક સેવાઓ કરી રહી છે, આરોગ્ય અને...
બ્રિજેશ સિહોરના ખાંભા ગામેં જન્માષ્ટમી મહોત્સવની હર્ષ ઉલ્લાંસ સાથે ઉજવણી હતી. ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે આયોજન કરવામાં આવેલ છે શોભાયાત્રા, રાસગરબા, મટકી ફોડ, અને કૃષ્ણ...
કુવાડીયા ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં એક સાથે 16108 આહીરાણી બહેનો મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. જી હા… ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં 16108 બહેનોનો મહારાસ યોજાશે, કાર્યક્રમ અંતર્ગત...
પવાર ભાવનગર લોકસભા બેઠક પર આગામી તા.21 સપ્ટેમ્બરના રોજથી પ્રારંભ થઇ રહેલા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જાણકારી આપવા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ આજે 8 સપ્ટેમ્બરે ભાવનગર સર્કિટ...
પવાર ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઇવે પર આજે ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. સણોસરા પાસેની ભૂતિયા ચોકડી નજીક બે બાઈકો સામસામે અથડાયા હતા, આ સમગ્ર બનાવવામાં...
પરેશ સિહોરનું તંત્ર આટલી ઘોર નિંદ્રામાં કેમ? સિહોરમાં અનેક નાની-મોટી સમસ્યાઓ છે, જેમાં ખાસ કરીને સિહોરનો મુખ્ય વિસ્તાર એવા દાદાની વાવથી લઈને ગરીબશાહ પીર સુધીના રોડ...
દેવરાજ – બ્રિજેશ સ્ટોલોએ ભારે જમાવ્યું આકર્ષણ : બાળકો અને મોટેરાને લગાડયું ઘેલું, ખાણી-પીણી અને રમકડાની ખરીદીની ધૂમ, લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની...
બરફવાળા વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક, 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક, સમી સાંજે ધારાસભ્યની મહત્ત્વની બેઠક બોલાવી ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્ર પહેલા 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ...
પવાર નંદ ઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી.. જન્માષ્ટમીના પાવન પર્વ પ્રેમ, સુખ અને શાંતિ અર્પે તેવી પ્રાર્થના વ્યક્ત કરતા કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા ભાવનગર જિલ્લાની...