સર્વોચ્ચ અદાલતે ગુરુવારે અવલોકન કર્યું હતું કે બિલ્કીસ બાનો કેસના દોષિતો, જેમની માફી માટેની અરજીઓ ગુજરાત સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતના અગાઉના આદેશ મુજબ ધ્યાનમાં લેવામાં આવી...
બરફવાળા હર હર મહાદેવના નારા ગુંજયા લોકોનો વિશ્વાસ સખ્ત મહેનત સાથે ઇશ્વરના આશીર્વાદ જરૂરી હોવાની સિહોર પીઆઇ ભરવાડની નીતિ લોકો સાથે પોલીસ તંત્રમાં પણ નવી ઊર્જા...
પવાર ભારતીય બંધારણનાં ઘડવૈયા ભારતરત્ન શ્રી ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબની દેશસેવા ભારત કાયમ યાદ રાખશે, તેમની આ સેવાનાં કારણે જ દેશનાં ખૂણે ખૂણે પ્રતિમાઓ લાગેલી છે, સિહોરની...
પવાર આગના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ ત્યારે આગની ઘટનાઓ ઘટાડવા તેમજ આગ લાગે અથવા આપત્તિજનક સ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે બચી શકાય અને તકેદારીના...
દેવરાજ અણધારી આફતોના કારણે દેશમાં હજારો લોકો મૃત્યુ પામતાં હોય છે, જેમાં ખાસ કરીને આગની ઘટનાઓના કારણે જાનહાનિ સહિત લાખો રૂપિયાનું નુકશાન થતું હોય છે, અને...
દર્શન જોષી શ્રાવણ માસ વિશેષ સર્વેશ્વર મહાદેવ ખાતે વિશેષ મહત્વ ધરાવતા પારદ શિવલિંગના દર્શનનો પણ અનેરો લ્હાવો છે હાલ શ્રાવણ માસ શરૂ છે ત્યારે સિહોર સહિત...
દેવરાજ શીર પર ચંદ્ર ધારણ કરનાર મહાદેવ અને ચંદ્રયાન 3 નો અનોખો સંગમ સિહોરમાં જોવા મળ્યો. ભારતીય સ્પેસ એજન્સી ISROએ ચંદ્રયાન 3 ની સફળતાથી દેશને વિશ્વફલક...
કુવાડીયા સ્વ.કાનાભાઈ ભાણાભાઈ ચાવડા પરિવાર દ્વારા મોંઘીબાની જગ્યામાં કરાયું ધ્વજા આરોહણ સિહોરમાં આવેલ પૂજ્ય મોંઘીબા ની જગ્યામાં આજરોજ સ્વ.કાનાભાઈ ભણાભાઈ ચાવડા પરિવાર દ્વારા ઈષ્ટદેવ મુરલીધર ભગવાન...
પરેશ દુધરેજીયા ધમધમતા ઉદ્યોગમાં હાલ માત્ર ર૦ થી રપ પ્લોટમાં જહાજ ભાંગવાની કામગીરી ચાલુ ભાવનગર જિલ્લામાં આવેલો અલંગ શિપ રીસાયકલિંગ ઉદ્યોગ મંદીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે....
કુવાડીયા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલે ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ માટે તમામને અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ દેશ વાસીઓને ગૌરવ અપાવનાર તમામ વિજ્ઞાનિકોને...