કુવાડિયા માનવ મહેરામણ ઉમટયું રાજવી પરિવાર દ્વારા સ્થાપિત ખોડીયાર માતાજી મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ગામ ખાતે આવેલું છે, જેમાં આજરોજ મહાસુદ આઠમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ...
પવાર સિહોરના રાજપરા ખોડિયાર ખાતે મહંત પરિવાર દ્વારા ૨૯ થી ૪ સુધી આયોજન ; વક્તા શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા રસપાન કરાવશે, માયાભાઇ આહિર, કીર્તિદાન ગઢવી, કિંજલ...
દેવરાજ જિલ્લા અને શિક્ષણ તાલીમ ભવન સિદસર, ભાવનગર ખાતે 19 અને 20 જાન્યુઆરી 2023ના રોજ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થયું હતું જેમાં ભાવનગર જિલ્લામાંથી પ્રાથમિક, માધ્યમિક...
દેવરાજ શિક્ષણ એટલે બાળકમાં રહેલ આંતરિક શક્તિઓને જગાવવી અને બહાર કાઢવી. સિહોર તાલુકાની શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળામાં આવાજ પ્રયત્નો થતા રહે છે જેનાથી બાળકોની શક્તિઓ ખીલી...
પવાર સિહોર તાલુકાના દેવગાણા ગામમાં આવેલ મકાનમાં દરોડો પાડી સિહોર પોલીસે ઇંગ્લિશ દારૂની ૨૭ બોટલ સાથે એક શખ્સને ઝડપી દીધો હતો. સિહોર પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં...
પવાર ર્ગંધયુકત અને દુષિત પાણી અપાતા રોગચાળાનો ખતરો, સ્થળ ચકાસણી કરી તાકીદે ઘટતો કરો, કોંગ્રેસ અગ્રણી – ફિલ્ટર પ્લાંટ છે પણ બની રહયો છે શોભાના ગાંઠીયા...
મિલન કુવાડિયા વક્તા શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા રસપાન કરાવશે આગામી રવિવારથી શ્રી ખોડિયાર મંદિર મહંત પરિવાર દ્વારા રાજપરા ખાતે રવિવારથી શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ યોજાશે. રવિવાર...
સિહોર આસપાસ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા આવે તો ઉધોગકારો અને સરકાર બંનેને બહોળા ફાયદો થાય ; મિલ એસોસિએશનના પ્રમુખ ભાવનગર જિલ્લામાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડની મંજૂરી આપવામાં...
દેવરાજ શનિ-રવિ રજા, સોમ-મંગળ હડતાળ : સમાધાન માટેની એક બેઠક નિષ્ફળ પાંચ દિવસનું સપ્તાહ કરવા, નવી ભરતી સહિત અર્ધોડઝન જેટલા પેન્ડીંગ મુદાઓ પર સરકાર સામે મેદાને...
પવાર બસ આવે તો ખરી પણ ઉભી ન રહે! ઈશ્વરિયા પાટિયા પર પણ બસ ઊભી ન રાખતા પરેશાનીથી ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળનો રોષ અવનવી યોજનાઓ મૂકી...