દેવરાજ બહારપરા વિસ્તસરમાં રહેતો પરિવાર અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ગયો હતો ત્યારે તસ્કરો કસબ અજમાવી ગયા મહુવાના બારપરા વિસ્તારમાં રહેતો પરિવાર અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખસ્વામી...
દેવરાજ જુના સિહોરમાં રહેતી ભૂમિબેન નામની પરણીતાએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત – બે માસૂમ સંતાનો માતા વિહોણા બન્યા, પોતાના ઘરના બારણાં બંધ કરી જીવનને ટૂંકાવી નાખ્યું...
હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. વાસ્તુમાં બેડરૂમ, રસોડું, બાથરૂમ, સીડીથી લઈને ઘરની બારીઓ સુધીની દરેક બાબતો સમજાવવામાં આવી હતી. વાસ્તુ કહે છે કે જો તમે...
કુવાડિયા મણીયાર દેરાસરથી જંગી રેલી : કલેકટરને આવેદન : જૈન સાધ્વીઓને સુરક્ષા આપો : મૌન ધરણા યોજયા : વિસ્તૃત રજૂઆત : પાલીતાણા ખાતે અતિક્રમણ રોકો :...
દેવરાજ સિહોર શહેર સોરઠીયા રાજપૂત યુવા ગ્રુપ દ્વારા ગઈકાલે ધોરણ ૧ થી ૧૨ અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નો ઈનામ વિતરણ સમારોહ બ્રાહ્મણ...
દેવરાજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિનાં પ્રિન્સિપાલ સીનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સિહોર નાં ચેરમેન શ્રી એસ.કે.વ્યાસ સાહેબ ની સુચના અનુસાર તેમજ...
મિલન કુવાડિયા શરમજનક…આ ભાજપનો ગઢ ગણાય છે, રસ્તાઓની સમસ્યા બારમાસી : વાહન ચાલકો ત્રાહિમામ, સ્ટેટ હાઇવે બિસમાર, ભાજપના ગઢ ગણાતા રાજપરા ખોડિયાર હાઇવે પર રસ્તાની આ...
બરફવાલા વિવિધ ૬ જેટલી માંગો ને લઇ કુલપતિને કરી રજૂઆત ; ઈસીની બેઠક શરુ હોય વિદ્યાર્થીઓને યુનિવર્સીટીનો ગેટ બંધ કરી પ્રવેશ ના કરવા દેતા રોષે ભરાયા....
દેવરાજ અસરગ્રસ્તોમાં અંદાજે 100 જેટલા બાળકો સામેલ છે, સારવાર લઈ રહેલા તમામ લોકોની હાલત સ્થિર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. પાલિતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી...
પવાર 250 થી વધુ ઓશો પ્રેમીએ ફેસ્ટિવલમાં ભાગ લીધો, સંગીત સંધ્યાનું પણ આયોજન સામાન્ય રીતે ભારતમાં ૩૧ ડીસેમ્બર ની ઉજવણી વિવિધ રીતે થતી હોઈ છે જયારે...