મિલન કુવાડિયા ઝારખંડનું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે અને જૈનો તેને તીર્થસ્થળ માને છે ત્યારે સરકાર દ્વારા સમ્મેત શિખરજી પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત...
મિલન કુવાડિયા ગૃહ રાજ્યમંત્રીની હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક બાદ લેવાયો નિર્ણય, છેલ્લા કેટલાક સમયથી પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે ચાલે છે વિવાદ પાલીતાણા મંદિરમાં ગત...
પવાર ઉત્તરાયણનું પર્વ ગુજરાતીઓ માટે મહાપર્વ છે. જોકે, પતંગરસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 25 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત...
બુધેલીયા લોકોને મોટી સંખ્યામાં લાભ લેવા અનુરોધ, સાઈનાથ ક્લિનિક ખાતે યોજાશે રક્તદાન કેમ્પ સિહોરના નામાંકિત તબીબ ડો.નરદીપસિંહના માર્ગદર્શન નીચે પવન ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું...
મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર મા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેનું જીવન અલગ થઈ જાય છે...
પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ ; પર્વતની સુરક્ષા સાથે તળેટી ખાતે દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકનું નિયમન કરશે કુવાડિયા પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજય પર્વત...
પવાર મહાનાયક અમિતાભ બચ્ચનના કોન બનેગા કરોડપતિ શોના છેલ્લા એપિસોડમાં સોની ટીવી તરફથી ઓડિયન્સમાં બેસવા માટે ભાવનગર શહેર ના ગોહિલ પિનાકીન (જુનિયર બચ્ચન) ને આમંત્રણ મળ્યું...
ભાવનગર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિના સરેરાશ ૧૨ કિલોમીટરની ઝડપે ફુપાયેલા શિત પવનથી લઘુતમ તાપમાન ફરી ૧૩.૬ ડિગ્રીએ પહોંચ્યું, સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીનો માહોલ દેવરાજ સમગ્ર સૌરાષ્ટ્ર...
પવાર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, સ્થાનિકો વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા, તંત્ર ખુલ્લી આંખે તમાશો જુએ છે સિહોર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નાખેલી ગટર યોજના આડેધડ...
આજે મળેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષની તડાપિડ, ગ્રામ્ય વિસ્તારની અનેક સમસ્યાઓને લઈ કરણસિંહ મોરી અને વિપક્ષના સભ્યોએ શાસકોને ઘેર્યા, વિપક્ષના કરણસિંહ મોરીએ લેખિતમાં આપ્યું હતું...