તમે EPF યોજનાના નિયમો અનુસાર તમારી જરૂરિયાત મુજબ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. જ્યારે તમે 55 વર્ષની ઉંમરે પહોંચો છો, ત્યારે તમે...
વિશાલ સાગઠિયા પાલીતાણાના તળેટી એસબીઆઇ શાખામાં મંજુબેન ભરતભાઈ પરમાર દ્વારા પોતાના એકાઉન્ટમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમો કરવામાં આવ્યો હતો જે ૨૦ રૂપિયાનો વીમો પ્રધાનમંત્રીની...
દેવરાજ બોટાદમાં નવ વર્ષીય માસૂમ બાળાની દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈ દેવીપૂજક સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આવી ધુ્રણાસ્પદ ઘટનાના વિરોધમાં દેવીપૂજક સમાજે આજે પાલિતાણા ખાતે...
પવાર પોલીસ બંદોબસ્ત સાથે જમીન ઉપર કરાયેલ ગેરકાયદેસર કન્ટેનરનું દબાણ દૂર કરાયું ; નાના માણસોના ધંધા ઉપર બુલડોઝર ફેરવતું તંત્ર મોટા આકાઓના દબાણો ઉપર નજર માંડી...
દેવરાજ સિહોર તાલુકાના ટાણા ગામમાં રહેતા ફારૂકભાઈ રંગપરા પોતાના ઘરે પણીની પાઇપલાઇન નખાવતા હતા એ સમયે પાડોશમાં રહેતા પૃથ્વીસિંહ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે...
પવાર સિહોર તાલુકાના ભાનગઢ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગામમાં વૃક્ષો, માર્ગો અને સ્ટ્રીટ લાઇટોના થાંભલા પર લટકતી પતંગની દોરી એકઠી કરવા અનોખો નુસ્ખો અપનાવ્યો હતો. અને...
પવાર આંબલા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પ્રારંભ શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પ્રારંભ કરાવતા લોક વૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ કહ્યું કે,...
હિન્દુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે દરરોજ તેમની પૂજા કરવાથી દેશવાસીઓના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને...
કુવાડિયા બોટાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે થશે ધ્વજવંદન ; સૌરાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લામાં મંત્રીઓ અને જિલ્લા કલેકટર દ્વારા થશે ધ્વજવંદન આગામી 26મી...
પવાર નિલકંઠ મહાદેવ મંદિરના પૂજારીની હંગામી નિમણૂક માટે અરજી મંગાવવામાં આવી ; મહેસુલ, પંચાયત, ખનીજ, નગરપાલિકા, પોલીસ વગેરે વિભાગના અધિકારીની ટીમ બનાવાઈ પાલિતાણા શેત્રુંજ્ય તીર્થના મામલે...