લોકોના દુઃખ દર્દ દૂર કરવાં માટે વ્યક્તિએ વ્યક્તિએ અને સંસ્થાએ સંસ્થાએ જુદી રીતે પ્રયાસ થતાં હોય છે. કોઇ એક પાસેથી મેળવી બીજા પાસે પહોંચતું કરવાની સેવા...
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભાવનગર મેડિકલ કોલેજ તેમજ સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ક્રમે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજીને અંગદાન અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં...
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે સિહોર અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિહોર સી.એચ.સી. હોસ્પિટલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયો રસીકરણ ઝૂંબેશ હાથ ધરાઇ હતી....
ગૌતમેંશ્વર રોડ પર આવેલી મધુભાઈની વાડીમાં અજગર નીકળતા ફફડાટ ફેલાયો : રેસ્ક્યુ ટીમે પકડી ફોરેસ્ટને સોંપી દીધો સિહોરના ગૌતમેંશ્વર રોડ પર આવેલ એક ખેતરમાં અજગર જોવા...
ખાનગી શાળાને પણ પાછળ મુક્તિ વલાવડની સરકારી પ્રાથમિક શાળા, ૬૮માં સ્થાપના દિવસે અદ્ભૂત અને રંગારંગ કાર્યક્રમો વચ્ચે સ્થાપના દિવસની ભવ્ય રીતે ઉજવણી. ખાનગી શાળાઓનું મહત્વ વધારવા...
તમે ખાડાઓ બુરીને જાવ છો 24 કલાકમાં એની એ દશા થવાની છે સિહોર થી પસાર થતા હાઈ-વે પર ખાડાઓ બુરવાનું નાટક શરૂ : નક્કર કામગીરી થતી...
ગુજરાતના ગૃહ વિભાગે આગામી વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષમાં ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીઓ શરૂ કરી છે. જેમાં 22 ips અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમજ વધારાના હવાલા માંથી...
કોંગ્રેસના નેતા સાંસદ શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી દ્વારા ચિત્તાને નામે જુઠાણું ફેલાવવામાં આવ્યું હોવાના આરોપ લગાવ્યા હતા.કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૯ માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
રાજયમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાય છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિહોરના જીઆઇડીસી 2 નજીક અકસ્માતની ઘટના સામે આવી...
કાલે સંતો મહંતો આગેવાનો અગ્રણીઓની ઉપસ્થિતિમાં સરવૈયા પરિવારના આંગણે ભક્તિ થી રસબોળ કાર્યક્રમ, મહાપ્રસાદ અને ભજન કાર્યક્રમ સિહોરના ગુંદાળા નજીક આવેલ નંદનવન પાર્ક સોસાયટી ખાતે સરવૈયા...