કુવાડિયા ચંદ્રયાન-3ની સફળતા બાદ ઠેર ઠેર ઉજવણી, ચંદ્રયાન 3ની સફળતાને લઈ લોકોમાં ખુશી, ઈસરોના લીધે દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી, સિહોર ભાવનગર પોલીસ દ્વારા ઉજવણી ભારત...
દેવરાજ શ્રાવણ માસમાં નવનાથ દર્શનનું અનેરૂ મહત્વ છે, પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાએ નવનાથ યાત્રા કરી પૂજન, અર્ચન, આરતીનો લાભ લીધો, ધન્યતા અનુભવી શિસ્તના ચુસ્ત આગ્રહી, સમયના...
પીએમ મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. માનહાનિના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટના સમન્સને પડકારતી અરજીનો...
હેમરાજસિંહ વાળા (ત્રાપજ – ગારીયાધાર) ભાવનગર જિલ્લાના છ યાત્રાળુની વતનમાં અંતિમવિધિ : દહેરાદુનથી અમદાવાદ મૃતદેહ પહોંચ્યા બાદ આજે તળાજા, કઠવા અને પાદરી ગામે અંતિમ સંસ્કાર થતા...
પવાર મહુવા શહેરમાં આવેલા કૈલાશ ગુરુકુળ ખાતે તા. 22/8/2023 થી 23/8/2023 (સોમ થી બુધ) એમ ત્રણ દિવસ માટે પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં તુલસી જન્મોત્સવ ઉજવવામાં આવશે આજે...
પવાર ૪૦ દિવસો ના કઠોર તપ બાદ ધર્મોત્સવની સમાપ્તી, શોભાયાત્રા સાથે સમાપન સિહોર સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલના ચાલીસા વ્રતનું ગુરૂવારે આરતી,પૂજન અર્ચન અને ભવ્ય શોભાયાત્રા...
દેવરાજ સિહોર શાળા નં 1 ખાતે કદેદારજીના કૂવા સરકારી પ્રાથમિક શાળા કંસારા બઝાર ખાતે આવેલ સ્વ.જયશ્રીબેન કપિલરાય ત્રિવેદી સિહોર પરિવારના આર્થિક સહયોગથી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ...
પવાર ઓનલાઈન ગેમમાં જુગારમાં હજુ કેટલા થશે બરબાદ.? આજકાલ ઓનલાઈન ગેમના જુગારમાં પાયમાલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવા કિસ્સામાં સરકારે આખો ઉઘાડી ને...
પવાર યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરી, પરિવાર મુશ્કેલીમાં મુકાયો, 181 ટીમની મદદ લઈ મામલો થાળે પાડ્યો પાલિતાણા 181 અભયમ મહિલા હેલ્પલાઇનને મદદ માટે કોલ...
બરફવાળા ચારધામ યાત્રા કેદારનાથના દર્શન કરવા ગયેલા ભાવનગરના શ્રદ્ધાળુઓ ગંગોત્રીથી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમની બસને અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતની ઘટનામાં કુલ 7...