રઘુવીર મકવાણા ગઢડામાં જમીન વિવાદમાં કાકા-કાકીની ઘાતકી હત્યા, ભત્રીજાએ ટ્રેક્ટર ફેરવીને કાકા-કાકીને મારી નાખ્યાં, બન્ને પરિવાર વચ્ચે ચાલતો હતો 9 વિઘા જમીનનો વિવાદ ગઢડાના ધૂણફિયા ગામમાં...
દેવરાજ ખેડૂતોને મંડળી મારફત મળતાં વિવિધ લાભો વિશે માહિતી અપાઈ દેશમાં ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે તમામ સરકારોએ કોઈનેકોઈ રીતે પ્રયત્નો કર્યાં છે, રાજ્યસ્તરથી લઈને જિલ્લા, તાલુકા...
દેવરાજ વોર્ડના વિસ્તારોમાં RCC રોડનું ખાતમુહૂર્ત કરાયું ; સાધુ-સંતો અને સામાજિક આગેવાન નિકુલસિંહ સરવૈયા(હોટેલ નંદિની) ની ઉપસ્થિતિમાં કાર્યનો આરંભ પાલીતાણા નગરપાલિકાનાં વોર્ડ નંબર 5 પૈકીના હરિરામ...
દર્શન ભાવેણાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત…. ભાવનગર એટલે કલાનગરી કે જ્યાં દરેક ક્ષેત્રમાં ભાવેણા ના કલાકારો વિશ્વ ફલક ઉપર દેશનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે. ત્યારે આ...
કુવાડીયા નડીયાદથી કોંગ્રેસની જન-સંવાદ જન-અધિકાર પદયાત્રાનો પ્રારંભ ; કૉંગ્રેસના રાજમાં પેહલા મહિલાઓ સુરક્ષિત હતી, અત્યારે કોલેજ નજીકની ચાની કીટલીની પાસે ડ્રગ્સ મળે છે : શક્તિસિંહ ખેડાના નડીયાદથી...
પરેશ દુધરેજીયા – બરફવાળા સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ અને આઝાદીની લડતમાં મહામૂલું યોગદાન આપનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 127મી જન્મજયંતિ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તેમની...
કુવાડીયા રાજસ્થાનના સિવાયા વિધાનસભા મતશેત્રના અનેક ગામોમાં જીતુ વાઘાણીએ સભાઓ ગજવી, ભાજપની વિવિધ સંગઠનાત્મક બેઠકોમાં ભાગ લીધો, અશોક ગેહલોતના ગઢમાં વાઘાણીનો ઝંઝાવતી પ્રચાર ચાલુ વર્ષના અંતમાં...
બરફવાળા કેન્દ્ર સરકારના મંત્રી સમક્ષ શક્તિસિંહ ગોહિલની રજૂઆત, કેન્દ્ર સરકારની આવકને ભારે મોટુ નુકશાન થઈ રહ્યુ છે સિહોર પંથક અને જિલ્લામાં ઠેર ઠેર બાયોડીઝલના નામે ભેળસેળ...
પવાર કેળવણીકાર શ્રી મનસુખ સલ્લા આપશે વ્યાખ્યાન – પૂર્વ વિદ્યાર્થીઓનું યોજાશે સન્માન સિહોર તાલુકાના સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યસર્જક શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક...
દર્શન જોષી ભાવનગર સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે વ્યાખ્યાન આપી વિધાર્થીઓને જાગૃત કરાયા અમરગઢ ખાતે આવેલ કે જે મહેતા ટી...