ગુજરાતના કચ્છમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કચ્છના દુધઈથી ઉત્તરપૂર્વમાં 15 કિલોમીટર દૂર...
પ્રેમભાઈ કંડોલિયા ભાવનગરમાં રમતવીરોનું સન્માન કરતા ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી, ‘ઓમ સેવા ધામ’ સંસ્થા આaયોજિત ‘માધવ છે સંગાથે’ કાર્યક્રમમાં મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ, સંસ્થાના...
કુવાડીયા વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી દાદાનું અપમાન :બોટાદના કુંડળ સ્વામિ નારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ સાળંગપુર ધામ ખાતે છેલ્લા ઘણા દિવસોથી મંદિરમાં બનાવેલી હનુમાનજીની...
કુવાડિયા સાળંગપુર મંદિર સંતો સાથે ‘વિહિપ’ આગેવાનોની બેઠક : કોઠારી વિવેક સાગર સ્વામી દ્વારા યોગ્ય કરવાની ખાત્રી : હનુમાનજી કોઇના દાસ નહીં પરંતુ મારા ને તમારા...
બરફવાળા ચૂંટણી નજીક આવતા ગેસના બાટલાના ભાવમાં ૨૦૦નો ઘટાડો કર્યો : ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવી જોઈએઃ સારા ક્રિકેટરો આપ્યા છતાં જામનગરમાં ક્રિકેટનું સારું મેદાન નથી...
પવાર સિહોર ભાવનગર સહિત રાજ્યભરના દુકાનદારો જોડાયા : એક પણ દુકાન ખુલ્લી નથીઃ બીપીએલ – અંત્યોદય કાર્ડ હોલ્ડરોના તહેવારો બગડયા રાજયભરનાં સસ્તા અનાજના વેપારીઓએ ઓગસ્ટ મહિનાનો...
કુવાડીયા અમદાવાદના મેમનગર ગુરુકુળ તથા વીએચપીના આગેવાનો તથા વડતાલના સંતો વચ્ચે બેઠક યોજાઈ ; બેઠકમાં સંતોએ વીએચપીને વિવાદનો ઝડપથી અંત લાવવાની ખાતરી આપી હોવાનું સામે આવ્યું...
કુવાડીયા સ્વામીનારાયણ સંપ્રદાયના ભગવાન હનુમાનજીની સેવા કરતા પોસ્ટરો વાયરલ : રામાનંદી નવનિર્માણ સેનાના યુવાનો મેદાને સાળંગપુર મંદિરે હનુમાનજીને સ્વામીનારાયણ સંપ્રદાયના ભગવાનના દાસ તરીકે દર્શાવતા ભીત ચીત્રોનો...
પવાર ભાવનગરના માનનીયા સાંસદ ડો.ભારતીબેન ડી.શિયાળના અથાક પ્રયાસો અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી સાપ્તાહિક એકસપ્રેસ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે....
કુવાડીયા મહુવા ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ મહુવામાં ગુજરાત રાજ્ય...