પવાર બુધેલીયા શહેરના રાજમાર્ગો પર ‘જય ભીમ’નો નાદ ગુંજયો : ડો. બાબા સાહેબ આંબેડકરજીને ભાવભેર પુષ્પાંજલી : ઠેરઠેર રેલી-ભીમ વંદનાના કાર્યક્રમો ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ...
દેવરાજ સિહોર નગર પાલિકાના ફાયર બ્રિગેડના અધિકારી અને જવાનો દ્વારા આજરોજ અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણીના ભાગરૂપે સોનગઢ ગુરુકુળ ખાતે એક ખાસ કાર્યક્રમનું...
દેવરાજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલી અર્પણ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિની સિહોર સહિત જિલ્લામાં માન-સન્માન સાથે ઉજવણી કરવામાં...
પવાર સખવદરના ખમળ સામતભાઈ આલાભાઈ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું સિહોરના સખવદર ગામના આહીર સમાજ ના કુળદેવ દ્વારકાધીશ તેમજ કુળદેવી ચામુંડા માતાજીના ના આશીર્વાદ સાથે આહીર...
દેવરાજ બુધેલીયા આજે શબેકદ્રની મોટીરાત : મસ્જિદોમાં કુરાનશરીફના પઠન સાથે મુસ્લિમ બિરાદરો રાતભર કરશે ઈબાદત મુસ્લિમ સમાજમાં જેને ઈબાદતનો માસ ગણવામાં આવે છે. તે પવિત્ર રમઝાન...
પવાર સિહોરના ભામાશા કહેવાતા સ્વ.ઉત્તમભાઈ ભૂતાના પુત્ર – પુત્રવધુ યજ્ઞમાં પૂજા અર્ચન કર્યા સિહોર ના સુપ્રસિદ્ધ શ્રી હનુમાનધારા મંદિર ખાતે જગતજનની શ્રી અંબાજી ના સાનિધ્યમાં પ.પૂ...
પવાર સિહોર તાલુકાના ટોડી ગામે રાજપાલસિંહ ગોહિલની ગાયને ચરવા માટે મોકલેલ એ સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગાયને તીક્ષ્ણ ઘા મારીને પગને નુકશાન પહોંચાડેલ જેની જાણ...
પવાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદનાં આદેશથી કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સિહોર સહિત ભાવનગર ખાતે...
પવાર સિહોર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા ગંભીર બનવા છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ...
કુવાડિયા સિહોરના રામધરી ગામમાં બસ સ્ટેન્ડને બદલે માત્ર અવશેષ ; મુસાફરોને બસની રાહ જોવા બેસવું જ ક્યાં? સિહોર તાલુકાનું રામધરી ગામ ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર આવેલું છે....