રાજયમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાય છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિહોરના જીઆઇડીસી 2 નજીક અકસ્માતની ઘટના સામે આવી...
સત્તામાં આવશે તો કેવા કામો કરવામાં આવશે તે બાબતની ગેરંટી આમ આદમી પાર્ટી આપી રહી છે. આ રાજકીય ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે તેથી જનતા ચૂંટણી...
કાલે સંતો મહંતો આગેવાનો અગ્રણીઓની ઉપસ્થિતિમાં સરવૈયા પરિવારના આંગણે ભક્તિ થી રસબોળ કાર્યક્રમ, મહાપ્રસાદ અને ભજન કાર્યક્રમ સિહોરના ગુંદાળા નજીક આવેલ નંદનવન પાર્ક સોસાયટી ખાતે સરવૈયા...
શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસ બાકી, યુવક-યુવતીઓ ગરબાની રમઝટ બોલાવવા માટે નીત-નવા સ્ટેપ્સ શીખવા તત્પર નવરાત્રિ પર્વને આડે પખવાડિયા ઉપરાંતનો સમય બાકી રહ્યો...
રોડની ઝુંબેશને અહીં વિરામ આપીએ છે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે રોડ બાબતે સકારાત્મક અભિગમ દાખવી અહીં રોડ માટે તાત્કાલિક 1.60 કરોડ જેવી રકમ ફાળવી દીધી છે...
પરમ દિવસે ખાતમુહૂર્ત અને તે દિવસથી જ કામ શરૂ, પ્રજાના જનનાયક વિક્રમભાઈ નકુમનો પ્રજાલક્ષી મોટો નિર્ણય, શંખનાદની ઝુંબેશને પણ બિરદાવી સિહોરના સુરકાના દરવાજા વિસ્તારની ખરાબ રોડની...
ગટરની અધૂરી કામગીરી વરસાદના કારણે ટલ્લે ચઢી,વાહનચાલકોને હાલાકી, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સિહોર નગરપાલિકા વહીવટી તંત્રમાં કેટલી હદે બેદરકારી ચાલી રહી છે તેનું વધુ...
સિહોર નજીક આવેલ કન્ટેનર મેન્યુફેક્ચરિંગ એકમની કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ મુલાકાત લીધી, કેન્દ્રીય શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ ભાવનગર જિલ્લાના પ્રવાસે, કન્ટેનર નિર્માણના...
નાના ધંધાર્થીઓથી લઇ મોટા વેપારીઓએ બંધ પાળી સરકારના બહેરા કાન સુધી વાત પહોંચાડવા મળી સફળતા : કોંગ્રેસ : સવારથી જ કાર્યકરો ટાવરચોક, વડલાચોક, મુખ્યબજાર, મોટાચોક સહિત...
આત્મહત્યા કોઈ નિવાડો કે ઉપાય નથી, જયરાજસિંહે કહ્યું કઈ પણ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો, એકબીજાના સંવાદથી સમાધાન અને સોલ્યુશન મળશે, ત્યાં સુધી કહ્યું કે...