દેવરાજ રાજપરા ખોડિયાર ખાતે યોજાયેલા લોકડાયરાની અદ્ભૂત રંગત જામી, કીર્તિદાને કલાકોના કલાકો સુધી લોકોને જકડી રાખ્યા સિહોરના રાજપરા ખોડિયાર મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ...
દેવરાજ ખોડિયાર જયંતિ નિમિતે પધારેલા સંતો- મહંતો- રાજકીય નેતાઓ- સામાજિક સંસ્થાના અગ્રણીઓની વચ્ચે રાજપરા ગામે ભવ્ય સંતવાણી યોજાઈ સિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે ગઈકાલે ખોડીયાર જયંતિની...
દેવરાજ રાજ્યના 9 લાખથી વધુ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં ; ધવલ પલાણીયા રાજયમાં ગઇકાલે લેવાનાર જુનીઅર કલાર્કની પરીક્ષાનું પેપર ફુટી જતા તેના વિરોધમાં સિહોર યુથ કોંગ્રેસ...
પવાર સિહોરના એસ.ટી. ડેપો પર પરીક્ષાર્થીઓના આક્રોશભેર સૂત્રચાર ; તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં...
કુવાડિયા ભૂતકાળમાં ફૂટેલા પેપરોમાંથી સરકારે કોઈ બોધપાઠ લીધો નથી, 10 મહિના પહેલા જ લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હતુ. રાજ્યમાં વધુ એક વખત પેપર ફૂટતા...
કુવાડિયા ભાગવત કથા એ દિવ્ય જીંદગીની ખોજ છે : ક્ષિપ્રાગિરીજી મહારાજ સિહોર ખોડિયાર મંદિર ખાતે બુધેલિયા પરિવારની વાડીમા રાજપરા ખોડિયાર મંદિર મહંત ઉદયપુરી ધનરાજપુરી ગૌસ્વામી પરીવાર...
કુવાડિયા માનવ મહેરામણ ઉમટયું રાજવી પરિવાર દ્વારા સ્થાપિત ખોડીયાર માતાજી મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ગામ ખાતે આવેલું છે, જેમાં આજરોજ મહાસુદ આઠમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ...
પવાર સિહોરના રાજપરા ખોડિયાર ખાતે મહંત પરિવાર દ્વારા ૨૯ થી ૪ સુધી આયોજન ; વક્તા શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા રસપાન કરાવશે, માયાભાઇ આહિર, કીર્તિદાન ગઢવી, કિંજલ...
દેવરાજ જિલ્લા અને શિક્ષણ તાલીમ ભવન સિદસર, ભાવનગર ખાતે 19 અને 20 જાન્યુઆરી 2023ના રોજ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થયું હતું જેમાં ભાવનગર જિલ્લામાંથી પ્રાથમિક, માધ્યમિક...
દેવરાજ શિક્ષણ એટલે બાળકમાં રહેલ આંતરિક શક્તિઓને જગાવવી અને બહાર કાઢવી. સિહોર તાલુકાની શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળામાં આવાજ પ્રયત્નો થતા રહે છે જેનાથી બાળકોની શક્તિઓ ખીલી...