સરકારી આઈ.ટી.આઈ. કોલેજ તળાજા ખાતે આજ રોજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ટાટા મોટર્સ કંપની -સાણંદ માટે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમાં આઈ.ટી.આઈ. તળાજા તથા અન્ય...
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ દેવતા તરીકે પૂજવામાં આવે છે. આ જ કારણ છે કે કોઈપણ શુભ કાર્ય પહેલા તેની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા...
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં આ વર્ષે કેટલીક મોટી ઉથલપાથલ જોવા મળી છે. પહેલા દિવસે નામિબિયાએ એશિયન ચેમ્પિયન શ્રીલંકાને અને બીજા દિવસે સ્કોટલેન્ડે ભૂતપૂર્વ વર્લ્ડ...
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડનું એક એવું પાવર કપલ છે, જે હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ સમયે તેમના જીવનમાં ખુશ રહેવાનું સૌથી...
ભારતીય મૂળના રોકાણ નિષ્ણાત સુશીલ વાધવાણીને યુકેના નાણાં પ્રધાન જેરેમી હંટ દ્વારા નવી આર્થિક સલાહકાર પરિષદમાં સામેલ કરવામાં આવ્યા છે. નવી આર્થિક સલાહકાર પરિષદમાં સુશીલ વાધવાણી...
ઘટનામાં કુલ સાતના મોતની આશંકા, આ પૈકી 1 સિહોર અને ભાવનગરની 2 યુવતીઓનો સમાવેશ જે કેદારનાથ દર્શનાર્થે ગયા હતા તે વેળાએ સર્જાઈ દુર્ઘટના ઉત્તરાખંડમાં મંગળવારે એક...
ગુજરાતના વડોદરામાં મંગળવારે સવારે કપુરાઈ બ્રિજ નેશનલ હાઈવે 48 પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચેની અથડામણમાં છ લોકોના મોત થયા હતા. જ્યારે 15થી વધુ મુસાફરો ઘાયલ...
ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચંદ્રમણીકુમાર તથા જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી ડો. બી.પી. બોરીચાના માર્ગદર્શન હેઠળ મચ્છર ઉત્પત્તિ અટકાયત તેમજ પાણી...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ગઇકાલે ભાવનગર તાલુકામાં અધેવાડા ખાતે આવેલાં શિવકુંજ આશ્રમ મેદાન ખાતે યોજાયો હતો....
નિરમા કંપની દ્વારા ૧૧ મેટ્રિક ટન ૧૦ % સ્ટ્રેન્થવાળું સોડિયમ હાયપો ક્લોરાઇટ આપી સી.એસ.આર. એક્ટિવીટી અંતર્ગત ઉમદા સેવા કરવામાં આવી – ડૉ ચંદ્રમણીકુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય...