ગતરોજ મોરબીમાં બનેલી દુર્ધટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોને વ્યથિત કર્યા છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટતા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી...
આજે ઓક્ટોબર મહિનાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી નવેમ્બર મહિનો શરૂ થશે અને તેની સાથે ઘણા મોટા ફેરફારો થવાના છે. આ ફેરફારો ફક્ત તમારા ખિસ્સાને જ નહીં...
બરફવાળા વિરમગામની વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે ભાજપમાંથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી : એનસીપીના નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ...
મિલન કુવાડિયા ભાજપ હોઈ કે કોંગ્રેસ સિહોરના સ્થાનીક વ્યક્તિને ટિકિટ મળે તેવી લોકોની પ્રબળ માંગ : લોકોનો મત પણ એવો છે પક્ષ કોઈ પણ હોઈ સ્થાનિક...
ધાર્મિક અને ફરવાલાયક સ્થળોએ માનવ મહેરામણ ઉમટયુ : અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા સિહોર સહિત જિલ્લામાં દિપાવલી પર્વની ભવ્યાતાથી ઉજવણી કરવામાં આવી હતી અને લોકોએ એકબીજાને રૂબરૂ...
મનસુખ માંડવિયાએ કહ્યું હણોલ ગામ દેશ માટે દિવાદાંડી સ્વરૂપ બનશે : અહીં અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ગામનો દરેક વ્યક્તિ એક બીજા વ્યક્તિને પૂરક છેઃ...
પવાર સિહોર નગરપાલિકા દ્વારા નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નગરપાલિકા અટલ ભવન ખાતે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, મુકેશભાઈ જાનીની ઉપસ્થિતમાં...
પવાર રવિવાર સાંજના શાસક અને વિપક્ષની હાજરીમાં લોકાર્પણ થયું : એકદમ ડિજીટલ અને આધુનિક ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર ઝડપી કાબુ મેળવાશે રાજય સરકાર દ્વારા અગ્નિનિવારણ...
મિલન કુવાડિયા જીએસટી બિલિંગ કૌભાંડના મુખ્ય આરોપી સોહિલ પીરવાણીની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના સ્ટેટ જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી બિલિંગનું મોટુ કૌભાંડ પકડી પાડવામાં...
કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે દાવુથની એકાદશી ઉજવવામાં આવે છે. યોગ નિદ્રાના 4 મહિના પછી ભગવાન વિષ્ણુ આ દિવસે જાગે છે. તેથી દેવ ઉથની એકાદશીનું...