કુવાડિયા વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાનું નિધન થયું છે. તેમણે અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ...
કુવાડિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને પૂ.મોરારિબાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. પૂ.મોરારિબાપુએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું...
બુધેલીયા સિહોરના ટોડા વિસ્તારમાં આવેલ ડેન્ટોબેન્કની બાજુના ખાંચા પાતરા રોલિંગમિલની સામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ગાયનું મોત થયું હતું. બનાવને લઈ પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો...
Brijesh સિહોર સિંધી સમાજ દ્વારા ગઈકાલે ગુરુવારના રોજ 356મી શ્રી ગુરુ ગોબિંદસિંઘ સાહેબની જન્મ જયંતિ ધામધૂનથી ઉજવવામાં આવી હતી જેમાં સવારથી લઈને સાંજ સુધી ભક્તિમય વાતાવરણ...
દેવરાજ ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જેમાં શહેર-જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં ચૂંટણી...
પવાર જીલ્લા પોલીસ વડાના ચાર્જમા ૨હેલા ભાવનગર સીટી ડી.વાય.એસ.પી સીંધલની ઉપસ્થિતિ માં મળેલી બેઠકમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી સાથે હડતાલ સમેટાઈ ભાવનગરના એડવોકેટ તથા કારોબારી સભ્ય...
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બંને દેશો ફાઈટર એરક્રાફ્ટની ટક્કરમાંથી બચી ગયા. જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો બંને દેશોના ફાઈટર...
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બેન મોદીનું શુક્રવારે સવારે 100 વર્ષની વયે નિધન થયું છે. હીરા બાએ અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં...
દેવરાજ બુથદીઠ પદયાત્રા માટે આયોજન :વમાર્ચના અંત સુધી બુથદીઠ ભારત જોડો યાત્રા થશે : દરેક યાત્રામાં 10 જેટલા સ્થાનિક આગેવાનો જોડાશે અને પ્રજા વચ્ચે જશે. ગુજરાત...