આદરણીય ભુપેન્દ્રભાઈ તમને ખબર છે, આજે રવિવારનો દિવસ રોજ કરતા ગુજરાતના યુવાનો માટે કઈક જુદો છે. ગુજરાતના નવ લાખ કરતા વધુ યુવાનોની આંખમાં આવતીકાલની એક સારી...
પવાર રાજ્યમાં આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર વધુ એક વખત લીક થઈ ગયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે અને તેના પગલે લાખો ઉમેદવારોની આશા...
પવાર સિહોરના એસ.ટી. ડેપો પર પરીક્ષાર્થીઓના આક્રોશભેર સૂત્રચાર ; તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં...
કુવાડિયા ભૂતકાળમાં ફૂટેલા પેપરોમાંથી સરકારે કોઈ બોધપાઠ લીધો નથી, 10 મહિના પહેલા જ લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હતુ. રાજ્યમાં વધુ એક વખત પેપર ફૂટતા...
ઓડિશાના સ્વર્ગસ્થ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નબા કિશોર દાસને આજે અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચીને નબા...
કુવાડિયા ઘર ફૂટે ઘર જાય તે મંડળમાંથી જ કોઈ ભેદી માણસ પેપરકાંડ કરાવતું હોવાની ઉમેદવારોની આશંકા, પ્રિન્ટિંગ પ્રેસમાંથી અગાઉ હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું તેની...
દેવરાજ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહ ગોહિલએ ભાજપ પર યુવાઓના ભવિષ્ય ફોડવાનું કાવતરું રચ્યાનો લગાવ્યો આક્ષેપ – ભૂપેન્દ્ર પટેલ સરકારને 156 સિટ મળતા અભિમાન આવી ગયું ;...
કુવાડિયા ભાગવત કથા એ દિવ્ય જીંદગીની ખોજ છે : ક્ષિપ્રાગિરીજી મહારાજ સિહોર ખોડિયાર મંદિર ખાતે બુધેલિયા પરિવારની વાડીમા રાજપરા ખોડિયાર મંદિર મહંત ઉદયપુરી ધનરાજપુરી ગૌસ્વામી પરીવાર...
કુવાડિયા માનવ મહેરામણ ઉમટયું રાજવી પરિવાર દ્વારા સ્થાપિત ખોડીયાર માતાજી મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ગામ ખાતે આવેલું છે, જેમાં આજરોજ મહાસુદ આઠમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ...
પવાર પાંચ દિવસના સપ્તાહ મામલે એકાદ માસમાં પ્રક્રિયા શરૂ કરવા સહમતી : 31મીએ ફરી બેઠક પાંચ દિવસનું સપ્તાહ કરવા સહિત અર્ધોડઝન માંગણીઓના મુદે 30-31 જાન્યુઆરીએ સળંગ...