ફોર્બ્સ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમના મુખ્ય હરીફ ગૌતમ અદાણી વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને સરકી...
પવાર પ્રભુ મહાવિરના જન્મકલ્યાણકે જૈનમ દ્વારા ધર્મયાત્રા : સિહોરના જૈનો ભાવવિભોર ; શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક દિન : ‘ત્રિશલાનંદન વીર કી,જય બોલો મહાવીર કી’નો ગગનભેદી...
પવાર બોરતળાવ ખાતે પ્રેમી યુવક યુવતીએ ઝેરી દવા પીધી, યુવતી સિહોરના પાંચવડા વિસ્તારમાં રહે છે, અને યુવક કાર્તિક મકવાણા ભાવનગરની નિર્ભય સોસાયટીમાં રહે છે. આજે સવારે...
શંખનાદ કાર્યાલય હજુ વધુ કંપની ખરીદવા માટે નજર હોવાનો નિર્દેશ બિલીયોનેર ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલની આગેવાની હેઠળનું નિરમા ગ્રુપ હવે ફાર્માસ્યુટીકલ્સ સેકટરમાં ઝંપલાવી રહ્યું છે.હાલમાં નિરમાં સોપ...
પવાર કાલે ‘કિંગ ઓફ સાળંગપુર’ હનુમાનજીની પ૪ ફુટની મહાકાય મૂર્તિનું અનાવરણ : ગુરૂવારે પૂ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને અમિતભાઇ શાહના હસ્તે વિરાટ ભોજનાલયનું ઉદઘાટન તુમ...
બરફવાળા સોશિયલ મીડિયાના રવાડે ચડેલી ૧૫ વર્ષીય સગીરાને સમજાવવા પાલીતાણા ૧૮૧ અભયમ મદદે આવી કોવિડ ૧૯ દરમ્યાન શાળાઓ મોબાઈલમાં આવી જતા ફરજીયાત દરેક વિધાર્થીઓએ મોબાઈલમાં ભણવાની...
તડકા અને ગરમીના કારણે લોકો ઘણીવાર સુસ્તી અનુભવે છે. ખરેખર, શરીરમાં પાણીની ઉણપને કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, હિટ સ્ટ્રોકથી બચવા માટે,...
બ્રિજેશ સિહોરથી પણ ભવિકભક્તો પહોંચ્યા ઉતરવાહીની નર્મદા પરિક્રમા માટે… દર વર્ષે ચૈત્ર મહિનામાં નર્મદા મૈયાની પંચકોષી પરિક્રમા જે ઉતરવાહીની પરિક્રમા તરીકે પણ જાણીતી છે. આ પરિક્રમા...
કુવાડિયા પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ગિરિરાજ વાટિકા નું અનોખું નિર્માણ – જિલ્લાની પ્રથમ ગ્રીન શાળા બનવા તરફનું પહેલું ડગલું પર્યાવરણનું જતન કરવું દરેક મનુષ્ય...
કુવાડિયા ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યો હોવાનો બંડ પોકારવામાં આવે છે ત્યારે ગટર સાફ કરવા ઉતરેલા કામદોરોના મોતના સમાચાર તે જ વિકાસ પર શરમની શાહી ઢોળે...