PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ બે દિવસનો...
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ભાજપ શાસિત ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના અભિયાનની શરૂઆત કરતા પહેલા બુધવારે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. તમને જણાવી દઈએ કે આ...
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભાવનગર મેડિકલ કોલેજ તેમજ સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ક્રમે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજીને અંગદાન અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં...
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે સિહોર અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિહોર સી.એચ.સી. હોસ્પિટલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયો રસીકરણ ઝૂંબેશ હાથ ધરાઇ હતી....
ગુજરાતના ગૃહ વિભાગે આગામી વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષમાં ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીઓ શરૂ કરી છે. જેમાં 22 ips અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમજ વધારાના હવાલા માંથી...
કોંગ્રેસના નેતા સાંસદ શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી દ્વારા ચિત્તાને નામે જુઠાણું ફેલાવવામાં આવ્યું હોવાના આરોપ લગાવ્યા હતા.કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૯ માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે અલગ-અલગ સંઠનો દ્વારા પોતાની પડતર માગણી લઈને આંદોલનનો કરી સરકારને ભીંસમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે...
ભાવનગરમાં ઘણા સરકારી અધિકારી કર્મચારીઓ કોઈને કોઈ કામ માટે ખોટા રૂપિયાની લાલચ રાખતા હોય છે. જોકે હજુ ઘણા પકડાયા નથી પરંતુ જે લોકો પકડાઈ ગયા છે...
આત્મહત્યા કોઈ નિવાડો કે ઉપાય નથી, જયરાજસિંહે કહ્યું કઈ પણ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો, એકબીજાના સંવાદથી સમાધાન અને સોલ્યુશન મળશે, ત્યાં સુધી કહ્યું કે...
વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી રાજ્યમાં જોરદાર પ્રચાર કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ બાદ સુરેન્દ્રનગર...