દેવરાજ માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે સિહોરના સણોસરા ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેનો આંખને લગતી તકલીફ ધરાવતા ૧૦૩ દર્દીઓએ લાભ...
તા 16 અને શુક્રવારે સણોસરાની કેન્દ્રવર્તી શાળામાં ગોકુળભાઈ આલ આયોજિત નિઃશુલ્ક નેત્ર અને મોતીયાના મેગા કેમ્પનું આયોજન, ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા અનુરોધ, અગાઉના 17 કેમ્પો...
દેવરાજ સણોસરાના આગેવાન ગોકુળભાઈ આલ અને રણછોડદાસજી હોસ્પિટલ આયોજિત નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં 135થી વધુ દર્દીઓ ભાગ લીધો ‘અંધે કો આંખ, ભૂખે કો ભોજન ઔર નિર્વસ્ત્રો...