કુવાડીયા ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં એક સાથે 16108 આહીરાણી બહેનો મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. જી હા… ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં 16108 બહેનોનો મહારાસ યોજાશે, કાર્યક્રમ અંતર્ગત...
કુવાડિયા બિપોરજોય વાવાઝોડાના કારણે તેજ પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે હિન્દુઓના યાત્રાધામ દ્વારકાના જગત મંદિરની શિખર પર ફરકાવવામાં આવેલી ધ્વજા પણ ખંડિત થઇ હતી. બે ધ્વજા...