ચક્રવાતી તોફાન બિપરજોયે ગુજરાતમાં ભારે તબાહી મચાવી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે બુધવારે વિધાનસભાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જૂનમાં ચક્રવાત બિપરજોયથી થયેલા નુકસાન માટે કેન્દ્ર...
કુવાડીયા વ્યાજખોરોથી મુક્તિ,સ્વનિધિ યોજના અન્વયે જરૂરતમંદ લોકોને સહાય જેવા અભિયાનથી સામાજિક જીવનમાં લોકોને પોલીસ પ્રત્યે આદરભાવ જાગ્યો : મુખ્યમંત્રી મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ...
Barafvala વીર જવાનનો પાર્થિવ દેવ હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો, શ્રીનગરમાં શહીદ મહિપાલસિંહ વાળાને અપાયું ગાર્ડ ઓફ ઓનર, સંતાનનું મોઢું જુએ તે પહેલા જ અનંતની યાત્રાએ...
રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપતા ગુજરાત સરકારે સાતમા પગાર પંચ હેઠળ તેમના મોંઘવારી ભથ્થા (DA)માં 8 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતથી...
કુવાડિયા ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે તે જાહેર જીવનની દરેક વ્યક્તિ માટે પ્રેરણાસ્ત્રોત છે : મોદી, ભૂપેન્દ્ર પટેલના પૂત્ર અનુજની મુંબઈ સારવાર...
કુવાડિયા કેન્દ્ર અને રાજય સરકારની પ્રતિષ્ઠિત ‘યોજના’ સામે જ પ્રશ્ન: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈનો સ્વીકાર: પત્ર મળ્યો છે, તપાસ થશે ગુજરાતમાં 156 બેઠકો સાથે સતા પર...
કુવાડિયા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર પરત : કેબીનેટ બેઠકમાં હાજરી – ખુદ હાથ-પગ ચલાવે છે : જો કે હજું થોડા દિવસ આઈસીયુમાં રખાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના...
કુવાડિયા સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલ પણ સાથે ગયા : બ્રેઈન સ્ટ્રોક બાદ તાત્કાલિક સર્જરી થઈ : મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના એકમાત્ર પુત્ર અનુજ...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે બાંધકામો તોડવાની ઝુંબેશની સમીક્ષા કરતા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર રાજ્યમાં દરિયા કિનારે કોઈપણ ગેરકાયદે બાંધકામો અને...