પવાર સિહોર ફાયરના કૌશિક રાજ્યગુરુ અને ટીમ સમયસર બનાવ સ્થળે પોહચી, મોટી જાનહાની અટકી, ખુલ્લા પ્લોટની બાજુમાં મસ્જિદ આવેલી છે, સ્થાનિક લોકોએ ફાયર વિભાગ પ્રત્યે આભારની...
દેવરાજ સંવિધાનનાં શિલ્પકાર, વંચિતોનાં પ્રેરણા સ્ત્રોત ભારત રત્ન ડો. આંબેડકર જન્મ જયંતિ દિને દલિત સમાજના વિવિધ સંગઠનો, મંડળો, યુવા ગ્રુપ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને...
કુવાડિયા ઓન ધ સ્પોટ રાત્રીના 8/40 કલાકે ભાવનગર અને અમદાવાદ વચ્ચેના રોડને 9 મહિના સુધી બંધ રાખવાનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે. કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ...
પવાર બુધેલીયા શહેરના રાજમાર્ગો પર ‘જય ભીમ’નો નાદ ગુંજયો : ડો. બાબા સાહેબ આંબેડકરજીને ભાવભેર પુષ્પાંજલી : ઠેરઠેર રેલી-ભીમ વંદનાના કાર્યક્રમો ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ...
દેવરાજ સિહોર નગર પાલિકાના ફાયર બ્રિગેડના અધિકારી અને જવાનો દ્વારા આજરોજ અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણીના ભાગરૂપે સોનગઢ ગુરુકુળ ખાતે એક ખાસ કાર્યક્રમનું...
દેવરાજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલી અર્પણ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિની સિહોર સહિત જિલ્લામાં માન-સન્માન સાથે ઉજવણી કરવામાં...
પવાર સખવદરના ખમળ સામતભાઈ આલાભાઈ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું સિહોરના સખવદર ગામના આહીર સમાજ ના કુળદેવ દ્વારકાધીશ તેમજ કુળદેવી ચામુંડા માતાજીના ના આશીર્વાદ સાથે આહીર...
કુવાડિયા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રસ્તો બંધ કરવાના નિર્ણયને તઘલખી ગણાવી કહ્યું ફેરવિચારણા કરો, રસ્તાની સમાંતર ગામોમાંથી ડાયવર્ઝન આપવું જોઈએ ભાવનગરથી ધોલેરા થઇને અમદાવાદ જતા અને...
સલિમ બરફવાળા હવે ભાવનગરથી અમદાવાદ બરોડા જવું વાયા વલ્લભીપુર ધંધુકા, થઈને જવાનું રહેશે : હવે જો ભાવનગરથી અમદાવાદથી જવુ હોય તો અન્ય માર્ગથી જવુ પડશે ભાવનગર...
દેવરાજ બુધેલીયા આજે શબેકદ્રની મોટીરાત : મસ્જિદોમાં કુરાનશરીફના પઠન સાથે મુસ્લિમ બિરાદરો રાતભર કરશે ઈબાદત મુસ્લિમ સમાજમાં જેને ઈબાદતનો માસ ગણવામાં આવે છે. તે પવિત્ર રમઝાન...