કુવાડિયા ભાજપા ગુજરાત પ્રદેશ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાનું નવું સંગઠનનું માળખું આજે જાહેર થયું છે, જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં બંને સંગઠનોમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને...
પવાર મહુવા તાલુકાના કળસાર ખાતે કૃત્રિમ બુદ્ધિમત્તા વિષયમાં સકારાત્મક અભિગમ સમાજ માટે આશીર્વાદરૂપ – શ્રી વિશાલ ભાદાણી કળસાર ખાતે ત્રિવેણી તીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં યોજાયેલ શિક્ષણ...
Pvar સિહોર શહેરમાં એક તરફ પાણીની સમસ્યા છે બીજી તરફ પાણીની સમસ્યા હળવી બને તેવા સંકેત દેખાઈ રહી છે, નગરપાલિકા વોર્ડ નં 5ના નગરસેવક દીપસંગભાઈ રાઠોડના...
પવાર ઉત્તરાયણનું પર્વ ગુજરાતીઓ માટે મહાપર્વ છે. જોકે, પતંગરસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 25 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત...
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળામાં અંધ વિદ્યાર્થી સાથે મારઝૂડની ઘટના સામે આવી હતી. લાંબી ચર્ચાઓ બાદ પોલીસે આ મામલે પીડિતના પરિવારની અરજી લઈ તપાસ હાથ ધરી...
બ્રિજેશ સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યા સંકુલ સમર્થ વિદ્યાલયમાં આજે તા 24 /12/22 ને શનિવારના રોજ ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં...
સુરકાની સગીરાની આત્મહત્યાની ઘટનામાં આઈજી અને એસપીને રજુઆત બાદ બન્ને ઉચ્ચ અધિકારી સુરકા પોહચ્યા ; આઈજી તાકીદે પહોંચ્યા સુરકા અને ઘટના અંગે મેળવી સાચી હકીકત :...
કુવાડિયા નિલકંઠ મંદિરનો વિવાદ વકર્યો : જૈન સમુદાય દ્રારા ભવ્ય ધર્મસભા યોજી રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત, અલગ અલગ રાજ્યમાંથી જૈન સમાજના અગ્રણી...
બુધેલીયા વિજયના પ્રચંડ વિશ્વાસ સાથે સમી સાંજે સિહોર ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું, કમળનો વિજય નિશ્ચિત, સરકારની કામગીરીથી ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં વિકાસ, સિહોરનો કાર્યકર્તા...
મિલન કુવાડિયા સવારે ૧૦:૦૦ કલાકે મીરાંકુંજ ભાવનગર ખાતે જાહેર સભા અને સંમેલન : દરેક કાર્યકરો શુભેચ્છકોને ઉપસ્થિત રહેવા પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશ સોલંકીનો અનુરોધ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ...